SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ મહાસંવર (આજ્ઞામાર્ગપ્રેરિત કલ્યાણપ્રેરિત) - મંગલપણું, ધર્મનું – ધર્મ કોઈ પણ અપેક્ષાથી, (અ) આ માર્ગમાં જીવ સ્વપરકલ્યાણ આજ્ઞાધીન કોઈ પણ કાળે જીવને કલ્યાણકારી થાય ચારિત્રની વિશુદ્ધિથી કરી, આજ્ઞાની સહાય છે, અને તેની પ્રતીતિ તેનાં દશ લક્ષણો લઈ મહાસંવર માર્ગનું ઉત્તમતાએ આરાધન જેવાં કે ઉત્તમ ક્ષમા, ઉત્તમ આર્જવ, ઉત્તમ કરે છે. આ માર્ગમાં જીવ શુદ્ધ આત્મિક માર્દવ, ઉત્તમ શૌચ આદિથી આવે છે. આ ગુણાશ્રવને લક્ષ બનાવવાનું કામ પણ કલ્યાણ કરવાની ધર્મની શક્તિ તે ધર્મનું આજ્ઞાધીનપણે કરે છે. મંગલપણું છે. (બ) મહાસંવરના માર્ગમાં જીવ જ્યારે મંત્રસ્મરણ - ‘મંત્ર' એટલે સૂત્રાત્મક વચન, જેમાં આજ્ઞાની પૂર્ણતા મેળવવા આરાધના ઇચ્છિત સ્થિતિને મેળવવાની ચાવી કોઇકરૂપે કરે છે અર્થાતુ પોતાની ચેતન પર્યાયમાં ગૂંથાયેલી હોય છે. મુખ્યતાએ જીવની જ્યારે પુદ્ગલની નિર્જરા આજ્ઞાંકિતપણે આત્મવિશુદ્ધિ અર્થે અને ક્યારેક દુઃખક્ષયના કલ્યાણના આજ્ઞારસથી કરે છે, ત્યારે તે આશયથી સૂત્રાત્મક વચનનું રટણ કરવામાં જીવ મહાસંવર માર્ગની પૂર્ણતાને અનુભવે આવે છે તેને મંત્રસ્મરણ કર્યું એમ કહેવામાં છે, જે આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણપ્રેરિત આવે છે. મહાસંવર માર્ગ છે. માર્ગાનુસારીપણું - મોક્ષમાર્ગને અનુસરવાનું ચોથા મહાસંવર, કલ્યાણપ્રેરિત - પરકલ્યાણના આશયથી પાંચમા ગુણસ્થાને થાય છે, તે વખતે જીવમાં આચરેલો મહાસંવરમાર્ગનો પરુષાર્થ આ માગનુસારીપણું આવે છે. માર્ગમાં જીવ કર્મક્ષય કરવા કરતાં શુદ્ધાત્માના માર્દવ (ઉત્તમ) - આત્માના આશ્રયે આત્મામાં જે ગુણોનો આશ્રવ કરવા પર લક્ષ કેંદ્રિત કરે છે. માનના અભાવરૂપ શાંતિસ્વરૂપ પ્રગટ થાય છે મહાસંવર, સંવરપ્રેરિત - સંવરની પ્રધાનતાવાળો તેને માર્દવ કહે છે. માર્દવ એટલે કોમળતા. મહાસંવરનો માર્ગ. મહાસંવરમાં સંવર જેમ જેમ માનભાવ ક્ષય થતો જાય છે તેમ તેમ નિર્જરા એકસાથે થાય છે. સ્વકલ્યાણની ઇચ્છા માર્દવ ગુણ પ્રગટતો જાય છે. થકી મહાસંવરમાર્ગનો પુરુષાર્થ આદરવો. માન (કષાય) – પોતે કંઇક છે, બીજા કરતાં પોતે આ માર્ગમાં જીવ જ્ઞાનમાર્ગે કે યોગમાર્ગે વધારે ઊંચો છે, બીજા પોતાના કરતાં તુચ્છ કર્મના આશ્રવને તોડવા માટે લક્ષ કેંદ્રિત છે આવી જાતની લાગણી અનુભવવી તે માન કરે છે. કષાય છે. મંગલ - મંગલ એટલે કલ્યાણકારી. મેં એટલે પાપ માન, અનંતાનુબંધી – સદૈવ, ગુરુ તથા શાસ્ત્ર અથવા રાગદ્વેષને કારણે નીપજતાં શાતા અને પ્રતિ અહોભાવને બદલે જીવને તુચ્છતાનો અશાતા. ગલ એટલે ગળનાર. મંગલ એટલે કે અતિસામાન્યપણાનો ભાવ વેદાય તે દુ:ખ તથા પાપને ગાળનાર, દૂર કરનાર. અનંતાનુબંધી માન.
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy