SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ કેટલા પ્રમાણના જથ્થામાં ભોગવવાં પડશે, પ્રદેશોમાં વેદન કરી, રોમે રોમ અને સર્વ અને ૬. અવગાહના. - શરીરની લંબાઈ, પ્રદેશનાં સર્વ ભાગમાં એ આત્મા પ્રત્યે જાડાઈ, રૂપ, રંગ, આકૃતિ, પ્રકૃતિ આદિ પ્રેમભાવ, અહોભાવ અને આજ્ઞાભાવ કેવા મળશે. વેદવો. (ભાગ – ૪) બ્રહ્મચર્ય (ઉત્તમ) - બ્રહ્મ અર્થાત્ નિજ શુધ્ધ (ક) ભક્તિ એ પરમ વિનયવંત, પરમ યાચક આત્મામાં ચરવું અર્થાત્ રહેવું. જ્ઞાનાનંદસ્વભાવી અને પરમ શ્રદ્ધાળુ આત્માની, તેના આત્માને જ પોતાનો માનવો, જાણવો, એમાં આરાધ્યદેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે વિશાળતા એકરૂપ થવું અર્થાત્ લીનતા થવી એ ઉત્તમ વ્યક્ત કરતી, અહોભાવથી નીતરતી; બ્રહ્મચર્ય. મનોયોગ, વચનયોગ અને કાયયોગથી બ્રહ્મચર્ય વ્રત - બ્રહ્મમાં ચરવું એટલે બ્રહ્મચર્ય. ઉત્પન્ન થયેલી એવી આત્માની વિચારણા, બ્રહ્મ એટલે સ્વસ્વરૂપ, આ રૂપમાં એકાકારતા વાણી અને આચરણા છે. (ભાગ – ૪) સાથે આત્માને જોડવો તથા રાખવો એ ભક્તિ, આજ્ઞા - આજ્ઞાભક્તિ જુઓ. બ્રહ્મચર્યનો સૂક્ષ્મ અર્થ છે. અને વ્યવહારથી ભક્તિ, ગુપ્ત - ગુપ્ત ભક્તિ એટલે અત્યાર દેહસુખના ભાવની નિવૃત્તિ કરવી તે બ્રહ્મચર્ય સુધી જે સંજ્ઞા આજ્ઞાની યથાર્થતાને પોતાના વ્રત છે. તર્કથી ચકાસતી હતી, તે જ સંજ્ઞા આજ્ઞાનાં બ્રહ્મચર્ય સમાધિ - સમાધિ, બ્રહ્મચર્ય જુઓ. ગુઢ રહસ્યો અને ભેદજ્ઞાનમાં પોતાના તર્કને સમર્પિત કરે. બ્રહ્મરસ - બ્રહ્મરસ એટલે આત્માના અપૂર્વ સ્વભાવમાં આજ્ઞારૂપી ધર્મ તથા ભક્તિ, પરમ - ઉત્તમ ભક્તિ જેમાં ભક્તિના આજ્ઞારૂપી તપથી ઉપજતો અને આત્માના | ગુણો ઉત્કૃષ્ટતાએ ખીલે છે. સહજાનંદને કારણે છલકતો પૌદ્ગલિક ભક્તિ, પરા - ઉત્તમ ભક્તિ; જ્ઞાનીપુરુષના સુધારસ. સર્વ ચારિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી ભક્તિ - તેના હ્રદયમાં વિરાજમાન પરમાત્મા સાથેનો (અ) ઉત્તમ આત્મા પ્રત્યે, તેના ગુણો પ્રત્યે ઐક્યભાવ અર્થાત્ જીવનું મન, વચન તથા પૂજ્યભાવ, આદરભાવ, અહોભાવ અને કાયાથી ઉત્તમ આજ્ઞાધીનપણું. અર્પણભાવ વેદવા તેનું નામ ભક્તિ છે. ભક્તિમાર્ગ - તેઓના ગુણો ગાવા, સ્તુતિ કરવી ઇત્યાદિ (અ) ભક્તિમાર્ગમાં સાધક સગુરુ કે ક્રિયારૂપ ભક્તિ છે. (ભાગ – ૩) સર્વજ્ઞપ્રભુનો પ્રેમભાવથી સ્વીકાર કરે (બ) ભક્તિ એટલે આત્માએ એના કરતા ઊંચા છે, તેમના પ્રતિ તેઓ સાચા છે એવું આત્મા પ્રત્યે એક પ્રદેશથી શરૂ કરી, અનેક શ્રદ્ધાન કેળવે છે અને તેમનું શરણું સ્વીકારી
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy