SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ પ્રત્યાખ્યાન કષાય - જે કષાયને જીવ ધારે તો પ્રદેશોદય - જે કર્મો જીવ આત્મપ્રદેશે ભોગવે છે ઉત્તમ પ્રયત્નથી દાબી શકે તે પ્રત્યાખ્યાની પણ યોગમાં જોડાતો નથી, તેવા કર્મો કે જે કષાય છે. નવાં કર્મ બાંધ્યા વિના ભોગવાઈને ખરી જાય તે કર્મો પ્રદેશોદયથી ભોગવ્યાં કહેવાય છે. પ્રદેશ (આત્મ) - આત્માનાં અસંખ્ય પ્રદેશ છે, તેનો નાનામાં નાનો ભાગ એટલે એક પ્રદેશ. પ્રદેશોદય, વિપાક - ક્ષમાપના કરવાથી જીવ એક પરમાણને રહેવાની જગ્યા તે એક પ્રદેશ. ભાવિમાં ભોગવવાની વેદનાને ઉદેરીને - ઉણા કરીને વર્તમાનનાં વિપાક ઉદયરૂપે પ્રદેશ, અશુદ્ધ - આત્માના જે પ્રદેશો ઉપર ઘાતી ભોગવે છે - જેને શ્રી પ્રભુ ‘વિપાક પ્રદેશોદય’ તથા અઘાતી કર્મનાં પરમાણુઓ લાગેલાં છે તરીકે ઓળખાવે છે. તે અશુદ્ધ પ્રદેશો. પ્રભાવના – આ સમકિતનું આઠમું અંગ(ગુણ) પ્રદેશ, કેવળીગમ્ય - આત્માના એવા પ્રદેશો જેના છે. ધર્મની, ધર્મના શાસનની વૃદ્ધિ થાય તેવા પર માત્ર શુભ અઘાતી કર્મનાં પરમાણુ લાગેલાં જ્ઞાન પ્રસારક કાર્યો કરવાં. લોકો ધર્મ પ્રત્યે છે અર્થાત્ કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં સદ્ભાવવાળા થાય તેવી પ્રવૃત્તિ કરવી, તે ધર્મ માત્ર શુભ અઘાતી કર્મો જ હોય છે, એક પણ પ્રભાવના કરી કહેવાય. ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ પ્રમાદ - નથી હોતું. (અ) પ્રમાદનો અર્થ આત્મવિસ્મરણ, આત્માને પ્રદેશ, રુચક – આત્માના આઠ નિરાવરણ શુદ્ધ લાભ કરનાર કુશળ કાર્યમાં આદરનો પ્રદેશોને રુચક પ્રદેશ કહેવાય છે. આ આઠ અભાવ તથા કર્તવ્ય – અકર્તવ્યના ભાનમાં રચક પ્રદેશો પર કદી પણ કર્મનું આવરણ અસાવધાની છે. પ્રમાદને બાહ્યથી પાંચ આવતું નથી. પ્રકારે વર્ણવ્યો છે : મદ, વિષય, કષાય, પ્રદેશ, સાધુસાધ્વી સમાન - આત્માના એવા નિદ્રા, તથા વિકથા. પ્રમાદનું સૂક્ષ્મ રૂપ પ્રદેશો કે જેની વિશુદ્ધિ તથા કલ્યાણભાવ તે મન, વચન કે કાયાનો અલ્પ સ્વચ્છંદ. સાધુસાધ્વીની કક્ષાના હોય છે. તેમને (ભાગ - ૨, ૪) સ્વકલ્યાણ કરવાનો તથા વિનયભાવની (બ) જીવનું સંસારી પ્રસંગોમાં ઉત્સાહી રહેવું ભાવના સહિત જગતજીવો માટે કલ્યાણભાવ અને આત્મસ્વરૂપની ઉન્નતિમાં ઉદ્યમ ન વર્તતો હોય છે. કરવો અથવા સ્વરૂપ મેળવવા માટેનો પ્રદેશબંધ - કર્મવર્ગણાનાં દળિયાંનો જથ્થો. આ અનુત્સાહ રાખવો તે પ્રમાદ. (ભાગ – ૩) કર્મ કેટલાં કર્મ પરમાણુનું બનેલું છે, અને પ્રમોદ ભાવના - અંશ માત્ર પણ કોઇનો ગુણ આત્માના કેટલા પ્રદેશો પર છવાયેલું છે તે નીરખીને રોમાંચિત ઉલ્લસવાં તે પ્રમોદ પ્રદેશબંધમાં નક્કી થાય છે. ભાવના, બીજાના ગુણો જોઇ રાજી થવું તે. ૪૩
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy