SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ નીચગોત્ર કર્મ - જે કર્મના ઉદયથી જીવ હલકા પર્યાપ્ત - જે જીવોએ દેહને યોગ્ય ઇન્દ્રિયોની ભિક્ષુક કુળમાં, અસુવિધાવાળા કુળમાં જન્મે પ્રાપ્તિ પૂર્ણ કરી લીધી છે તે પર્યાપ્ત જીવ. તે નીચગોત્રકર્મ. નીચગોત્રવાળાને જીવનની પર્યાપ્તિ-પર્યાપ્તિ એટલે પૂર્ણતા. જીવની પુદ્ગલોને અસુવિધા, ગરીબાઈ આદિ હોય છે, કોઈ ગ્રહણ કરવાની અને પરિણાવવાની શક્તિ તે પણ ગતિમાં. પર્યાપ્તિ. આહાર, શરીર, શ્વાસોશ્વાસ, ભાષા નીલ ગ્લેશ્યા - આ લેગ્યામાં આત્માના અશુભ અને મન એમ વધુમાં વધુ છ પર્યાપ્તિ જીવ પરિણામની કૃષ્ણ વેશ્યા કરતા કાંઇક મંદતા બાંધે છે. હોય છે અને તેનાં પરમાણુઓ મોરના કંઠ પર્યાયાર્થિક નય - પદાર્થની સમયે સમયે જે પર્યાયો જેવા રંગના હોય છે. નીલ વેશ્યાવાળો નીપજે છે એટલે કે ફેરફાર થાય છે તેની તે જીવ કષાયી, બહુ પરિગ્રહ રાખનાર તથા અપેક્ષાથી સમજણ મેળવવી. બહુ આરંભ કરનાર હોય છે. આ વેશ્યા પરપરિવાદ - પરપરિવાદ એટલે અવર્ણવાદ કે અશુભ છે. નિંદા. જીવનાં અશુભ ભાવો, કાર્યો કે કરતુત નોકષાય - ચારિત્રમોહની સોળ પ્રકૃત્તિને સહાય માટે (જેનું અસ્તિત્વ હોય વા ન હોય) જાહેરમાં કરનાર, ઉપ્ત કરનાર નવ નોકષાય છે. સમૂહની વચ્ચે અયોગ્ય વિશેષણો સાથે બોલી નોકષાયની મદદથી મૂળ કષાય ઉગ્ર થાય છે. ખોટાં આળ ચડાવવાં તે પરસ્પરિવાદ. આ કષાયો તે હાસ્ય, રતિ, અરતિ, ભય, પરપરિવાદ પાપસ્થાનક - પરપરિવાદ એટલે શોક, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને અવર્ણવાદ કે નિંદા. કોઈ જીવના અશુભ નપુંસકવેદ છે. ભાવો, કાર્યો કે કરતુત માટે (જનું અસ્તિત્વ પચ્ચખાણ – પ્રત્યાખ્યાન. અમુક વસ્તુ કરવાનો કે હોય વા ન હોય) જાહેરમાં સમૂહની વચ્ચે ન કરવાનો નિયમ. અયોગ્ય વિશેષણો સાથે બોલી ખોટાં આળ ચડાવવાં તે પરસ્પરિવાદ નામનું પાપસ્થાનક પદ (છ) - જુઓ ‘છ પદ'. છે. ચારે પ્રકારના કષાયના મિશ્રણથી આ પદવીધારી - પદ એટલે ઊંચું સ્થાન. પરમેષ્ટિ સ્થાન રચાય છે. પદધારી, પૂર્વધારી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની આદિ પદવીધારી કહેવાય છે. પરમપદ - મોક્ષ. આત્માનું ઊંચામાં ઊંચું સ્થાન. પરમાણુ – પુદ્ગલ એ છ દ્રવ્યમાંનું એક છે. તેનાં પદ્મ લેશ્યા - આ લેગ્યામાં આત્માનાં પરિણામ નાનામાં નાના અવિભાજ્ય અંગને પરમાણુ ચંપાના વૃક્ષના રંગવાળા હોય છે. આ કહે છે. લેશ્યાવાળા જીવો આચાર અને મનથી શુદ્ધ, દાનવીર, વિનયી, સજ્જન, ન્યાયમાર્ગી હોય પરમાણુ, અરૂપી - અતિ સૂક્ષ્મ પરમાણુઓ. છે. આ વેશ્યા શુભ છે. અનંતની સંખ્યામાં એકઠા થયેલા ૩૭
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy