SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળી પ્રભુનો સાથ – ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ સ્વર આપે, યશ અપયશ અપાવે વગેરે રૂપે નિર્જરા - પૂર્વે ગ્રહણ કરેલાં સર્વ કર્મો આત્માના અનેક બાહ્ય રૂપ ધારણ કરાવે તે નામકર્મ પ્રદેશ પરથી ખપાવવાની પ્રવૃત્તિ તે નિર્જરા. કહેવાય છે. નિર્જરા બે પ્રકારે છેઃ અકામ ને સકામ. નારકી – નરક ગતિનો જીવ નારકી કહેવાય છે. નિર્જરા, અકામ - જે કર્મ કાર્ય જીવ અનિચ્છાપૂર્વક નિકટભવી – જે જીવની મુક્તિ નજીક હોય તે. ભોગવી ભોક્તા થાય છે. જેમ જેમ કર્મનો ઉદય આવે તેમ તેમ ભોગવીને તેને નિવૃત્ત નિકાચીત - જીવ જ્યારે એકનો એક ભાવ કરવા તે અકામ નિર્જરા. અકામ નિર્જરા કરતી અનેકવાર કરી કર્મને એવું ઘટ્ટ અને ચીકણું વખતે જીવ વિભાવમાં રહેતો હોવાથી તેને બનાવે છે કે તેમાં ઉદ્વર્તન, અપવર્તન, નવાં અનેક કર્મો બંધાય છે, પરિણામે તેનો સંક્રમણ આદિ કંઈ પણ સામાન્ય રીતે થઈ સંસાર લંબાય છે. શકે નહિ, તે નિકાચીત કર્મ કહેવાય છે. આ કર્મના વિપાકને તે કર્મ જે પ્રકારે બાંધ્યું હોય તે નિર્જરા, સકામ - જે કર્મકાર્ય જીવ ઇચ્છાપૂર્વક પ્રકારે ભોગવવો પડે છે. શુભ અથવા અશુભ ભોગવી ભોક્તા થાય છે. પૂર્વે બાંધેલા બંને પ્રકારનાં કર્મ નિકાચીત હોઈ શકે છે. કર્મને શુદ્ધભાવથી પશ્ચાતાપ, ચિંતન અને ધ્યાન આદિ દ્વારા ખેરવી નાખવાં તે સકામ નિગ્રહ, ઇન્દ્રિયનો – ઇન્દ્રિય સાથે આત્માને નિર્જરા. જોડાવા ન દેવો તે. નિગ્રહ કરવો - તત્ સંબંધી રાગદ્વેષથી છૂટવું. નિર્જરાભાવના – જ્ઞાન અને તપ સહિત ક્રિયા કરવાથી પૂર્વે બાંધેલા કર્મો જલદીથી ખરે છે નિગોદ – સૂક્ષ્મ એકેંદ્રિય જીવોને રહેવાનું સ્થાન. તેમ ચિંતવવું તે નિર્જરાભાવના. નિગ્રંથ - ગ્રંથિ એટલે ગાંઠ, નિર્ગથ એટલે ગાંઠ નિર્જરામાર્ગ – આ માર્ગમાં જીવ સંવર કરી કર્મ વગરનું. જેની કર્મની ગાંઠ નીકળી ગઈ છે તે રોકવા કરતાં પૂર્વ સંચિત કર્મોની નિર્જરા નિર્ગથ મુનિ. વધારી કર્મભાર ઓછો કરે છે. નિગ્રંથમાર્ગ - આ માર્ગમાં જીવ પોતાનાં આંતરબાહ્ય સમૃદ્ધિ, શક્તિ, વૈભવ આદિનું નિ દિન નિર્જરામાર્ગ, સંવરપ્રેરિત - સંવરપ્રેરિત નિર્જરામાર્ગ મમત્વ ત્યાગી, તેને શ્રી સત્પષને અર્પણ કરી જુઓ. દે છે. અને તે સપુરુષ સાથે એકરૂપ થઈ, નિર્જરાપ્રેરિત સંવરમાર્ગ - નિર્જરા માર્ગ 1 સ્વચ્છંદનો રોધ કરી, પોતાના અસ્તિત્વને આરાધવાના અનુસંધાનમાં આવતો સંવર. સપુરુષમાં સમાવી દે છે. આ માર્ગ સાતમા ગુણસ્થાનના પ્રારંભથી શરૂ કરી, તેના અંત નિત્ય અભવી – જે જીવને ક્યારેય મોક્ષમાં જવાનું સુધી મુખ્યતાઓ પ્રવર્તે છે. થતું નથી, તે નિત્ય અભવી છે. ૩૪
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy