SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ નથી. આ ગુણસ્થાને જીવને ‘આત્મા છે. આ પ્રકારે આ ગુણસ્થાને શ્રેણિમાં સૂક્ષ્મમાં નથી જ' અથવા તો “આત્મા છે જ’ - સૂક્ષ્મ કષાય પણ હણાતા હોવાથી તેને સૂક્ષ્મ એવી સ્પષ્ટતા થતી નથી, પરંતુ આમ સંપરાય (કષાય) ગુણસ્થાન કહે છે. પણ હોય અથવા આમ પણ હોય એવી દર્શન - દ્વિધાવાળી અનુભૂતિ તેને રહ્યા કરે છે. આવી દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર - (અ) પ્રત્યેક પદાર્થની પાંચ ઇન્દ્રિય કે ગુણસ્થાન છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો મનથી પહેલા સમયની સામાન્ય જાણકારી છે. (ભાગ - ૨) આત્મા પ્રહણ કરે છે તેને દર્શન કહેવાય છે. (બ) પહેલા (મિથ્યાત્વ) ગુણસ્થાનમાંથી નીકળી સમ્યક્દર્શન પામતાં પહેલાં મોનમંથન ( | (બ) દર્શન એટલે શ્રદ્ધાન. આત્મા દેહાદિ સર્વ વાળી ભૂમિકા જીવને પ્રાપ્ત થાય છે. પદાર્થોથી ભિન્ન છે, ઉપયોગ લક્ષણવાળો ત્યારે જીવને ‘આત્મા નથી જ' અથવા અવિનાશી પદાર્થ છે તે લક્ષણનું શ્રદ્ધાન તે આત્મા છે જ' એવી સ્પષ્ટતા થતી નથી, સમ્યદર્શન. આવી દ્વિધાવાળી સ્થિતિ તે ત્રીજું મિશ્ર (ક) જગતમાં આત્મા માટે પ્રવર્તતા અનેક ગુણસ્થાન છે. તેનો કાળ અંતર્મુહૂર્તનો જુદા જુદા મતોને દર્શન કહેવાય છે. છે. (ભાગ - ૩) આવા છ મુખ્ય દર્શન છે - કપિલ દયા - ‘દયા’ એટલે અનુકંપા, દુ:ખથી છૂટે મુનિ પ્રણિત સાંખ્ય, પતંજલ મુનિ એવી લાગણી. સંસારનાં પરિભ્રમણથી રચિત યોગ, ગૌતમબુદ્ધ પ્રકાશિત બૌદ્ધ, પોતાના જીવને છોડાવવાની ભાવના એટલે વેદાંતનો મીમાંસા ભાગ, ચાર્વાક રચિત સ્વદયા. બીજાનું ભલું થાય, બીજાઓ ચાર્વાક મત અને શ્રી વીતરાગપ્રભુ બોધિત જિન માર્ગ. દુ:ખથી મુક્ત થાય એવી ભાવના તે પરદયા. જીવને સંસારથી છોડાવવાના ભાવ એ સૂક્ષ્મ દશાભેદ – જુદી જુદી અવસ્થાઓ. દયા છે, અને હિંસાદિ પ્રવૃત્તિનો ત્યાગ એ દર્શનમોહ - જે કર્મ આત્માનાં અસ્તિત્વ, નિત્યત્વ સ્થૂળ દયા છે. આદિ શ્રદ્ધાનને આવરી જીવને પોતાનાં દલિક – દળિયાં, જથ્થો. સ્વરૂપનું યથાર્થ ભાન થવા ન દે તે દર્શનમોહ દશમું ગુણસ્થાન, સૂક્ષ્મ સંપરાય - કષાયોમાં સહુથી કહેવાય છે. તેની ત્રણ પ્રકૃતિ છેઃ મિથ્યાત્વ સૂક્ષ્મ પ્રકાર તે સંજ્વલન છે. શ્રેણિના આ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યકત્વ ગુણસ્થાને બધા બાદર – ધૂળ કષાયોનો નાશ મોહનીય. કરવા જીવ ભાગ્યશાળી થાય છે, અને તેના દર્શનાવરણ કર્મ - પાંચ ઇન્દ્રિય અને છઠું મન સૂક્ષ્મ સંજ્વલન કષાયો પણ નાશ પામતા જાય એમાંના કોઈ એક કે અનેક સાધનોથી થતું ૩)
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy