SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે કે ઉપયોગ આવે છે. તે વખતે અંતરંગથી સ્વચ્છંદનો રોધ રહિતે ચૂક કરતા જવી. થઈ મન, વચન તથા કાયા પ્રભુને સોંપાય છે. ચોવિસંથો - લોગસ્સનો પાઠ પ્રભુની આજ્ઞા અનુસાર ચાલવાનો નિયમ જીવ ભાવથી સ્વીકારે છે. અને સંસાર ભોગવવાની ચૌદમું ગુણસ્થાન, અયોગી કેવળી – શ્રી કેવળી વૃત્તિ ક્ષીણ થાય છે ત્યારે છટ્ઠ ગુણસ્થાન પ્રભુને આયુષ્યનો છેલ્લો અંતમુહૂર્ત કાળ પ્રગટે છે. બાકી રહે ત્યારે બીજા ત્રણ અઘાતી-કર્મો છછું ગુણસ્થાન (ઉત્કૃષ્ટ) - નામ, ગોત્ર અને શાતા વેદનીયને એકસાથે ભોગવી લેવા આત્મા મન, વચન અને (અ) મન, વચન તથા કાયાનું બહુલતાએ કાયાના યોગને સંધી નાખે છે. મન, વચન આજ્ઞાધીનપણું. મન, વચન તથા કાયાના તથા કાયાના યોગ આ છેલ્લા અને ચૌદમા યોગને પ્રભુને આજ્ઞાધીન રાખવા. છઠ્ઠા ગુણસ્થાને સંધાતા હોવાથી આ અયોગી કેવળી ઉત્કૃષ્ટ જીવનો સ્વછંદ મહદ્ અંશે ક્ષીણ ગુણસ્થાન કહેવાય છે. આ ગુણસ્થાનના છેલ્લા થયો હોય છે. સમયે આત્મા દેહવિસર્જન કરી માત્ર એક જ (બ) ત્રણ યોગમાંથી ઓછામાં ઓછા બે યોગ, સમયમાં સિદ્ધભૂમિમાં પહોંચી ત્યાં સ્થિર થઈ (ખાસ કરીને મનોયોગ સહિત) વિશેષતાએ જાય છે. તે જગ્યાએ અનંતકાળ સુધી અડોલ આજ્ઞાધીન રાખવા. અને અકંપ સ્થિતિમાં આત્મા અનંતજ્ઞાન તથા અનંતદર્શન સહિત વસે છે. છદ્મસ્થ - કેવળજ્ઞાન લીધા પહેલાંની જીવની સ્થિતિ તે છદ્મસ્થ અવસ્થા. ચૌરેંદ્રિય – સ્પર્શ, રસ, ઘાણ અને ચક્ષુ એ ચાર છ પદ (આત્માનાં) - જીવને સમકિત અને તે ઇન્દ્રિય પામનાર જીવ ચૌરેંદ્રિય કહેવાય છે. આવા જીવને આઠ પ્રાણ હોય છે. કાર્યબળ, પછીની અવસ્થાઓની પ્રાપ્તિ થવા માટે આત્માનાં છ પદનું યથાર્થ શ્રદ્ધાન થવું જોઈએ વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, એમ શ્રી તીર્થકર ભગવાને બોધ્યું છે. આ ચક્ષુઇન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ. છ પદ છે - ૧. આત્મા છે (અસ્તિત્વ). ચોવિહાર - ચૌવિહાર એટલે અન્ન, જળ, મુખવાસ ૨. આત્મા નિત્ય છે (નિત્યત્વ). ૩. આત્મા આદિ ચારે પ્રકારના આહારનો અમુક સમય કર્તા છે (કર્તુત્વ). ૪. આત્મા ભોક્તા છે માટે ત્યાગ કરવો. (ભોકતૃત્વ). ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો ઉપાય છે. છઠું ગુણસ્થાન, સર્વવિરતિ સમ્યક્દષ્ટિ - પાંચમા ગુણસ્થાને શરૂ થયેલો મન, વચન તથા જાતિસ્મૃતિજ્ઞાન - મતિજ્ઞાનના ઉઘાડથી પૂર્વના કાયાનો સંયમ પ્રગટપણે વ્યવસ્થિત વિકાસ ભવોની સ્મૃતિ આવે જેના અનુસંધાનમાં આરાધી પૂર્ણતાએ પહોંચે ત્યારે છટ્ટ ગુણસ્થાન જીવના સંસારથી છૂટવાના ભાવ વધે છે.
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy