SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કેવળી પ્રભુનો સાથ - ભાગ ૧ થી ૫ – સંદર્ભસૂચિ કાયક્લેશ તપ - આત્મસાધના અને આરાધનામાં અવસર્પિણી કાળ આવે. જેમાં ૧૨ આરાનો થનાર શારીરિક પીડા કે ઉપદ્રવરૂપ કષ્ટોને સમાવેશ થાય છે. ગણકાર્યા વિના ઉત્તમતાએ આરાધનની દિશા ક્રિયામાર્ગ – બાહ્યક્રિયાઓ કરી સિદ્ધિ મેળવવાનો વર્ધમાનતા કરતા જવી તે કાયક્લેશ તપ છે. પુરુષાર્થ, તે ક્રિયામાર્ગ. તેમાં જ્ઞાન, ભક્તિ કાયગુપ્તિ – કાયાની હલનચલન આદિ ક્રિયા આદિનું ગૌણપણું હોય છે. એવી યત્નાપૂર્વક કરવી કે જેથી અતિ અલ્પ કૃત્ન - સર્વ વસ્તુ વિષયક. કર્મબંધ થાય. કૃષ્ણ લેશ્યા - આ લેગ્યામાં આત્માનાં પરિણામની કાયયોગ - કાયા એટલે શરીર, કાયા સાથે સૌથી વિશેષ મલિનતા હોય છે અને તેનાં આત્માનું જોડાણ તે કાયયોગ. પરમાણુનો રંગ કોયલના રંગ જેવો હોય છે. કૃષ્ણ લેશ્યાવાળો માણસ પ્રાયે અનંતાનુબંધી કાયોત્સર્ગ - કાયોત્સર્ગ એટલે કાયાનો ઉત્સર્ગ કષાયો સહિત, દુરાગ્રહી, દુષ્ટ તથા હિંસક કરવો. અર્થાત્ કાયાને હલનચનથી નિવૃત્ત વિચારો કરવાવાળો હોય છે. આ વેશ્યા અતિ કરી, મંત્રસ્મરણ અથવા લોગસ્સનાં રટણ થકી અશુભ છે. મનને સ્થિર કરી, આત્માને સ્વરૂપમાં રમમાણ કરવો, કાયાની મમતાથી છોડાવવો. કેવળચારિત્ર - શ્રી કેવળ પ્રભુ જે ચારિત્ર પાળે છે તે ચારિત્ર. કાયોત્સર્ગ તપ - બાહ્ય અને અત્યંતર પરિગ્રહના કેવળદર્શન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક ત્યાગના પુરુષાર્થને કાયોત્સર્ગ કે વ્યુત્સર્ગ તપ કહે છે. તેમાં કાયા સહિત સર્વ પરિગ્રહનાં પદાર્થનું સમય સમયનું જોવાપણું તે કેવળદર્શન. મમત્વનો ત્યાગ કરવામાં આવે છે. કેવળજ્ઞાન - ત્રણે લોકનું, ત્રણે કાળનું, પ્રત્યેક અર્થાતુ આ તપમાં કાયાને હલનચલનાદિથી પદાર્થનું સર્વ પ્રકારનું સમય સમયનું જ્ઞાન તે નિવૃત્ત કરી મંત્રસ્મરણ કે લોગસ્સનાં રટણથી કેવળજ્ઞાન. પ્રત્યેક કેવળજ્ઞાનીને એક પ્રદેશ, મનને સ્થિર કરી સ્વરૂપમાં રમમાણ થવાનું એક પરમાણુ અને એક સમયનું જ્ઞાન પ્રવર્તે રહે છે. છે. ચારે ઘાતી કર્મોનો પૂર્ણ નાશ થાય ત્યારે જ આ જ્ઞાન પ્રગટે છે. કાળ - સર્વ દ્રવ્યમાં થતા પરિવર્તનની નોંધણી જેનાં કારણે થઈ શકે છે, એટલે કે કેવળીગમ્ય પ્રદેશ - કેવળીગમ્ય પ્રદેશ એટલે જીવ તથા પુદ્ગલની પર્યાય બતાવે છે તે કાળ કેવળીપ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ દ્રવ્ય છે. અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે અશુભ અઘાતી કર્મનું પરમાણુ તેના પર કાળચક્ર - ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમનું એક ચીટકી શકતું નથી. આવા આઠ પ્રદેશ જીવને કાળચક્ર થાય. તેમાં એક ઉત્સર્પિણી અને એક પ્રાપ્ત થાય છે.
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy