SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ પોતાના આચારથી જ અન્ય જીવોને ધર્મસન્મુખ ભાવ મુખ્યપણે વર્તતો હોય ત્યારે તે આત્મરસ કરે છે તે આચાર્યજી. આચાર્યોમાં શ્રેષ્ઠ તે કહેવાય છે. શ્રી ગણધર. આત્મશુદ્ધિ - આત્માના પ્રદેશો પરથી જેટલા આર્જવ (ઉત્તમ) - આત્માના આશ્રયે, છળ, કર્મ ઓછાં થાય છે તેટલી તેની આત્મશુદ્ધિ માયાકપટના અભાવરૂપ જે શાંતિ આત્મામાં વધે છે. ઉપજે છે તેને આર્જવ કહે છે. આર્જવ એટલે આત્મશોધન - આત્માને શુદ્ધ - ચોખ્ખો કરવો. ઋજુતા અથવા સરળતા. સમ્યક્દર્શન સહિત આત્મસન્મુખતા - આત્માને ચોખ્ખો કરવાના જે સરળતાનો ગુણ અથવા ભાવ તે ઉત્તમ પ્રયત્નમાં લાગવું તે. આર્જવ છે. આત્મસ્થિરતા - આઠમું નિવૃત્તિ બાદર ગુણસ્થાન (અપૂર્વકરણ) - બાદર એટલે મોટું. મોટા કર્મનાં ઉદય જ્યાં (અ) આત્માને વિભાવભાવમાં જવા ન દેતા, સંભવી શકતાં નથી એટલે કે જીવ જ્યાં તેનાથી સ્વરૂપમાં સ્થિર રાખવો. નિવૃત્ત થયો છે, તે ‘નિવૃત્તિ બાદર’ ગુણસ્થાન (બ) આત્મપ્રદેશોનું અકંપન જેના લીધે કર્મા તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનથી શ્રેણી અતિ અલ્પ અને શુભ પરમાણુમય બને. શરૂ થાય છે. આત્મા - ચેતન તત્ત્વનું શુદ્ધ સ્વરૂપ અથવા આર્તધ્યાન – મનનાં ચિંતાત્મક પરિણામ. કર્મરહિત જીવ. આત્મચિંતન - આત્માનું ચિંતન. આત્માનાં છ પદ - ૧. આત્મા છે. ૨. આત્મા નિત્ય છે. ૩. આત્મા કર્તા છે. ૪. આત્મા આત્મદશા - આત્માની ગુણ અપેક્ષાએ સ્થિતિ. ભોક્તા છે. ૫. મોક્ષ છે. ૬. મોક્ષનો જેમ જેમ આત્માના મૂળભૂત ગુણો ખીલતા ઉપાય છે. જાય તેમ તેમ આત્મદશા ઊંચી થતી જાય. આત્માનુભૂતિ - આત્માનો અનુભવ. આત્મજ્ઞાન. આત્મધર્મ - સ્વરૂપમાં સ્થિર થવા માટે જીવે કરવા આત્માનુબંધી યોગ - છેલ્લા આવર્તનના સંજ્ઞી યોગ્ય ક્રિયાઓ, અથવા આત્માએ કેળવવા યોગ્ય ગુણો. પંચેન્દ્રિયપણામાં બે જીવો વચ્ચેનો ૩૫૦ ભવથી વધારે ભવનો એક જ પ્રકારનો શુભ સંબંધ. આત્મમાર્ગ - આત્માને શુદ્ધ કરવાનો રસ્તો. આત્માનુભૂતિ - આત્માનો અનુભવ. આત્મરમણતા - સ્વરૂપલીનતા. આત્મામાં આત્માનુયોગ - બે જીવો વચ્ચેનો એકાકાર થવું. સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં રહેલો લગભગ ૨૦૦ આત્મરસ – આત્મામાં ઉત્પન્ન થતો સ્વ પ્રતિનો ભવનો શુભ સંબંધ, તેમાં ગમે તે સગપણયોગ રસ (આકર્ષણ), જેમાં આત્માને શુદ્ધ કરવાનો ચાલે. ૧ ૧
SR No.034414
Book TitleKevali Prabhuno Sath Volume 01 to 05 Sandarbh Suchi
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2012
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy