________________
किं मोदसे पण्डितनाममात्रत्, शास्त्रेष्वधीती जनरंजकेषु । तत्किंचनाधाष्य कुरुष्व चाशु, न ते भवेद्येन ભવાબ્ધિપતિઃ || ૬૮દ્દા
લોકરંજન કરનારાં શાસ્ત્રોનો અભ્યાસી થઈને તું પંડિત નામમાત્રથી કેમ રાજી થઈ જાય છે? તું કાંઈ એવો અભ્યાસ કર અને પછી કાંઈ એવું અનુષ્ઠાન કર કે જેથી તારે સંસાર - સમુદ્રમાં પડવું પડે જ નહિ. (૫)
– અધ્યાત્મકલ્પદ્રુમ, અધિકાર ૮,
શ્લોક ૫.
अधीतिमात्रेण फलन्ति नागमाः, सभीहितैर्जीच सुखैर्भवान्तरे । स्वनुष्टितैः किं तु तदीरितैः रवरो, न यत्सिताया वहनश्रमात्सूखी ।।
માત્ર અભ્યાસથી જ ભવાંતરમાં ઈચ્છિત સુખ આપીને આગમો ફળતા નથી, પરંતુ તેમાં બતાવેલા શુભ અનુષ્ઠાનો કરવાથી, આગમો ફળે છે; જેવી રીતે સાકરનો બોજો ઉપાડવાના શ્રમથી ગધેડો કાંઈ સુખી નથી.
– મુનિસુંદરસૂરિ કૃત અધ્યાત્મ કલ્પદ્રુમ,
અધિકાર ૮, શ્લોક ૯.