SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ કર્મોનો એ કરવા જે આંતરબાહ્ય પુરુષાર્થ કરે છે કેવળ લગભગ ભૂમિકા - કેવળી ભગવાન જે તે આજ્ઞારૂપી તપ કહેવાય. વીતરાગતા ભોગવે છે, તેના લગોલગની આજ્ઞારૂપી ધર્મ - આજ્ઞારૂપી ધર્મ તે નિજ સ્વભાવની વીતરાગતાનો અનુભવ જે ભૂમિકાએ થાય તે. પરમ ઈષ્ટ, સમાધિમય, સ્થિર, વીતરાગમય કેવળીગમ્ય પ્રદેશ - કેવળીગમ્ય પ્રદેશ એટલે દશા છે. એ સ્વરૂપ આનંદમય તથા ગુણગ્રહણ કેવળ પ્રભુ જેવા શુદ્ધ પ્રદેશો જેમાં માત્ર શુભ સંપન્ન ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અઘાતી કર્મો જ હોય છે, એક પણ ઘાતી કર્મ કે આજ્ઞાવીર્ય - આજ્ઞાધીન થવાથી જીવમાં જે વીર્ય અશુભ અઘાતી કર્મનું પરમાણુ તેના પર ચીટકી (શક્તિ) ઉત્પન્ન થાય છે તે, અને જે વીર્ય શકતું નથી. આવા આઠ પ્રદેશ થાય છે. આજ્ઞામાં રહેવા ઉપકારી થાય છે તે. કેવળીગમ્ય પ્રદેશ (સક્રિય) – જીવ શુદ્ધિની અમુક કલ્યાણપ્રેરિત મહાસંવરમાર્ગ - મહાસંવર અવસ્થાએ પહોંચે ત્યારે તેના કેવળીગમ્ય પ્રદેશો (કલ્યાણપ્રેરિત) જુઓ. શરીરની બહાર નીકળી, લોકમાંથી કલ્યાણનાં પરમાણુ સ્વીકારી શકવા સમર્થ થાય છે ત્યારે તે કલ્યાણભાવ - સહુને સુખ મળે અને સહુ સંસારથી પ્રદેશ સક્રિય થયા કહેવાય. મુક્તિ પામે એ પ્રકારની ભાવનાને કલ્યાણભાવ કહેવાય. કેવળીપ્રભુનો સાથ - જીવને આઠ સમયની કલ્યાણમાર્ગ - આ માર્ગમાં જીવ ગુણોના આશ્રવનો દેહાત્માની ભિન્નતાથી શરૂ કરી પ્રત્યેક પ્રગતિમાં મુખ્ય લક્ષ તથા પુરુષાર્થ રાખી, પુદ્ગલનાં સંવર મળતી કેવળી પ્રભુની સહાય. તથા નિર્જરાને સહજાસહજ થવાં દે છે. ગ્રંથિભેદ – આત્મપ્રદેશો પર ઘાતી કર્મોનો જમાવ કલ્યાણરસ - પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં ઘટ્ટ હોવાથી ગ્રંથિ જેવું કામ કરે છે. આ સર્વ પરમાણુમાંથી ઉપજતો કલ્યાણ તરફ દોરી જતો ઘાતી કર્મો તથા સર્વ અશુભ અઘાતી કર્મ ભાવસ. આત્મપ્રદેશ પરથી નીકળી જાય ત્યારે તેણે પ્રથમ કવચ (આજ્ઞા) - આજ્ઞાકવચ જુઓ. ગ્રંથિભેદ કર્યો કહેવાય. તે પછી ક્ષાયિક સમકિત લેતી વખતે અને કેવળજ્ઞાન લેતાં જીવ ગ્રંથિભેદ કવચ (સુખબુદ્ધિનું) - કવચ એટલે પડળ. સંસારમાં કરે છે. સુખ છે એ ભાવને મજબૂત કરનાર પુદ્ગલ પરમાણુઓનો જમાવ આત્મપ્રદેશ પર થાય તે ગુણશ્રેણિ – આત્માના ગુણો જેટલા કાળ માટે પ્રત્યેક સુખબુદ્ધિનું કવચ કહેવાય. સમયે એકધારા વધતા રહે તે કાળ ગુણશ્રેણિનો કહેવાય. ક્રિયામાર્ગ - બાહ્યક્રિયાઓ કરી સિદ્ધિ મેળવવાનો પુરુષાર્થ, તે ક્રિયામાર્ગ. તેમાં જ્ઞાન, ભક્તિ ગુણાશ્રવ - આશ્રવ એટલે સ્વીકારવું. ગુણનો આદિનું ગૌણપણું હોય છે. આશ્રવ કરવો તે ગુણાશ્રવ. उ४७
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy