SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ અંતરાય કર્મ (શુભ પર્યાય) - જીવ જ્યારે સ્વભાવમાં સ્વરૂપથી તત્કાલ વંચિત કરે છે. તેથી વિભાવ હોય છે ત્યારે વિભાવનાં અંતરાય બાંધે છે જેના કરતી વખતે જીવ અંતરાય કર્મ બાંધવા સાથે લીધે સ્વભાવનો અનુભવ સંભવિત બને છે. આ કર્મની મૂળ સાત કે આઠ પ્રકૃતિનો બંધ કરે છે. અંતરાયની શુભ પર્યાય છે. આ છે વિભાવપ્રેરિત અંતરાય કર્મ. અંતરાય કર્મ (શુધ્ધ પર્યાય) - અંતરાયની શુધ્ધ આંતરમૌન - જીવ જ્યારે મનને પ્રભુને આજ્ઞાધીન પર્યાયમાં જીવ સ્વરૂપમાં એકાકાર બની, બનાવી, વિભાવથી દૂર કરે છે, ત્યારે તે જીવ શુભાશુભ બંધનથી પર બને છે. તે સિદ્ધાત્માની આંતરમૌન સેવે છે. અવસ્થા છે. આત્મરસ - આત્મામાં ઉત્પન્ન થતો સ્વ પ્રતિનો અંતરાય ગુણ - જ્યારે જીવનાં અંતરાય કર્મ રસ (આકર્ષણ), જેમાં આત્માને શુદ્ધ કરવાનો અંતરાયગુણમાં પલટાય છે, ત્યારે એ જીવ કર્મનાં ભાવ મુખ્યપણે વર્તતો હોય ત્યારે તે આત્મરસ પુદ્ગલ પરમાણુઓને ખેરવી સ્વરૂપની સન્મુખ કહેવાય છે. જઈ શકે છે. આત્મા જ્યારે સ્વભાવમાં હોય છે ત્યારે તે રૂપી(જડ) પદાર્થ એટલે કે કર્મ માટે આત્મસ્થિરતા - આત્મપ્રદેશોનું અકંપન જેના લીધે અંતરાયરૂપ નીવડે છે. સ્વરૂપની સન્મુખ જવાથી કર્માશ્રવ અતિ અલ્પ અને શુભ પરમાણુમય બને. તે જીવ વિભાવ પ્રત્યે અંતરાય વેદી અંતરાય ગણને ખીલવે છે. અંતરાયકર્મને અંતરાયગુણમાં આત્માનબંધી યોગ - છેલ્લા આવર્તનના સંજ્ઞી રૂપાંતરિત કરવા માટે જીવે આજ્ઞામાર્ગ આરાધવો પંચેન્દ્રિપણામાં બે જીવો વચ્ચેનો ૩૫૦ ભવથી જરૂરી છે, કારણ કે વિભાવથી બાંધેલા અંતરાય વધારે ભવનો એક જ પ્રકારનો શુભ સંબંધ. કર્મ શ્રી પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં આત્માનુયોગ - પરમાણુઓથી અંતરાયગુણમાં પરિવર્તિત બે જીવો વચ્ચેનો થાય છે. સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં રહેલો લગભગ ૨૦) ભવનો શુભ સંબંધ, તેમાં ગમે તે અંતરાય કર્મ, કર્મપ્રેરિત - ઘાતકર્મના આધારે સગપણયોગ ચાલે. (છેલ્લા આવર્તનમાં) બંધાતા અઘાતી કર્મ પર બેસતું અંતરાય કર્મ. આત્મિક શુદ્ધિ - શુદ્ધિ(આત્મિક) જુઓ. અંતરાય, પરમાર્થ – જીવ જ્યારે વિભાવમાં હોય છે ત્યારે તે સ્વરૂપ પ્રતિની અથવા પરમાર્થની આશ્રવ (અકામ) - જે કર્મ કાર્ય જીવ ઇચ્છારહિતપણે અંતરાય બાંધે છે તથા વેદે છે. આત્માનાં કરી કર્તા થાય અને કર્મને આવકારે છે તે. (ઉદા. મૂળભૂત જ્ઞાન, દર્શન તથા ચારિત્રને ખીલવા ન કેવળીપ્રભુનું યોગ સાથે જોડાવું, મહા મુનિઓનો દે તે પરમાર્થ અંતરાય. ઉદયગત વ્યવહાર વગેરે). અંતરાય, વિભાવપ્રેરિત - જીવ જ્યારે વિભાવમાં આશ્રવ (સકામ) - જે કર્મ કાર્ય જીવ ઇચ્છાપૂર્વક કરી જાય છે ત્યારે તે પોતાના આત્માને તેનાં સહજ કર્મનો કર્તા થાય છે અને કર્મને આવકારે છે. ३४४
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy