SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ શ્રી પંચપરમેષ્ટિભગવંતનાં કલ્યાણનાં પરમાણુનો આકાર અને બંધારણ આ પ્રમાણે સમજાય છે – 6666666666666900 સાધસાધ્વીજી ઉOOOOOOOOOOOOOOOG72 સાનુસાચ્ચારજી ΟΟΟΙΟΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟΙΟ છમ0 'પરમેષ્ટિ ઉપાધ્યાયજી /> આચાર્યજી આચાર્યજી પૂર્ણ OOOOOOOOOODB0000 પરમેષ્ટિ સિધ્ધ NOTDOOOOOOOOOOOOOOX) અરિહંત ത്തായി DOOOOOOOOOOOOOOO અન્ય સિધ્ધ પરમેષ્ટિ :::::: ::> આચાર્યજી ઉપાધ્યાયજી છિદ્મસ્થ પરમેષ્ટિ OOOOOO OOOOOOO - 9999999999 ) સાધુસાધ્વીજી અહીં જણાવ્યા પ્રમાણે આ આકારના મધ્યભાગમાં પૂર્ણ પરમેષ્ટિનો ભાગ રહેલો છે. તેના ઉપર તથા નીચેના ભાગમાં છદ્મસ્થ પરમેષ્ટિના પરમાણુનો વિભાગ છે. આ આકારને ગુપ્ત રીતે શ્રી કલ્યાણમંદિર સ્તોત્રની નીચેની કડીમાં શ્રી સિધ્ધસેન દિવાકરે વર્ણવ્યો છે – તારક તમે જિનરાજ! કેવી રીતથી સંસારીના, તમને હ્રદયમાં ધારી ઉલટા તારતા સંસારીઓ, આશ્ચર્ય છે, પણ ચર્મકેરી મસકથી સાચું ઠરે, અંદર ભરેલા વાયુના આધારથી જળને તરે. શ્રી અરિહંત પ્રભુ સહુથી વચ્ચેના ભાગમાં છે. દેખાય છે એક ભાગ, પણ મૂળમાં છે બે ભાગ. આ બે ભાગના જોડાણથી એની શક્તિ અનંતગણી થાય છે, કારણ કે ૨૮૨
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy