SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ સંવર પ્રેરિત મહાસંવર કલ્યાણ પ્રેરિત મહાસંવર ૫. આ માર્ગમાં જીવ સૂક્ષ્મતાએ જે ૫. આ માર્ગમાં જીવ સહજતાએ પાંચ કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરે છે, મહાવ્રતનું પાલન વધારે સૂક્ષ્મતાથી અને તેનો લોભ કે પરિગ્રહ કરે છે; કેમકે | શુદ્ધિથી કરે છે, કારણ કે એની ભાવના તે જાણકારી મળ્યા પછી જ લોકના લોકકરુણા ફૂરિત મહાસંવર માર્ગની કલ્યાણના ભાવ કરે છે. હોય છે. તેથી એ જીવ જેટલાં કલ્યાણનાં પરમાણુઓ રહે છે તેટલાં કલ્યાણનાં પરમાણુઓ તે જ વખતે લોકમાં પાછાં આપે છે. એ પરમાણુમાંથી તે માત્ર આજ્ઞારસ જ ખેંચે છે, અને પોતાનો આજ્ઞારસ નિર્ભરતા કલ્યાણનાં પરમાણુઓમાં ભેળવી એ જ સમયે ઋણમુક્ત થાય છે. એટલું જ નહિ પણ, ઘણીવાર એ જીવ આશ્રવેલાં કલ્યાણનાં પરમાણુઓ કરતાં વધારે પરમાણુઓને લોકમાં પ્રસરાવે છે; તેથી એ જીવનું પંચપરમેષ્ટિનાં કલ્યાણનાં પરમાણુ પર ઋણ રહે છે, જેનાં નિમિત્તે એ જીવને પોતાની આત્મિક કક્ષા કરતાં વધારે ઉચ્ચ કક્ષાનાં કલ્યાણનાં પરમાણુઓ પ્રાપ્ત થાય છે. આથી એનાં જ્ઞાન તથા દર્શનનો ઉઘાડ વેગથી થાય છે. આ ઉઘાડથી એ જીવ મોહનીય અને અંતરાયના ચૂરેચૂરા કરે છે. ૬. આ માર્ગમાં પાંચ સમવાયની ૬. આ માર્ગમાં કલ્યાણના પરમાણુ ખેંચવાની મર્યાદાથી કલ્યાણ થાય છે. પ્રક્રિયા અને લોકકલ્યાણની ભાવના પાંચ સમવાયની મર્યાદાથી પર પણ થાય છે. ૭. આ માર્ગથી જીવનો આત્મા મુખ્યત્વે ૭. આ માર્ગથી જીવનો આત્મા મુખ્યત્વે સોનેરી રુપેરી સોનેરી થાય છે. થાય છે. ૧૮૬
SR No.034412
Book TitleKevali Prabhuno Sath Volume 04
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2009
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy