SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ હોય, જે આધાર રહિત લોકાકાશમાં વર્તે છે અને સંયમ (સત્તરભેદ) - પાંચ મહાવ્રતનું પાલન, પાંચ પૃથ્વી, જળ, આદિથી રોકાઈ શકતા નથી તે સમિતિનું પાલન, ક્રોધાદિ ચાર કષાયનો નિગ્રહ સૂક્ષ્મ જીવ. કરવો, ત્રણ ગુપ્તિ ધારણ કરવી એ સત્તરભેદે સંયમ છે. સંકલ્પ - સંકલ્પ એટલે અમુક પ્રકારે વર્તવાનો કે ન વર્તવાનો નિશ્ચય. સંવર - પાપ અથવા પુણ્ય કર્મને વિભાવ ત્યાગી આત્માના પ્રદેશો પર આવતાં રોકવા તે સંવર. સંક્રમણ – એક કર્મની પ્રકૃત્તિ જે સત્તામાં પડી છે, સંવર બે પ્રકારે છે: દ્રવ્યસંવર અને ભાવસંવર. તેને જીવે પરિણામ વિશેષથી તેની સજાતીય જે કર્મ પુદ્ગલના ગ્રહણનો છેદ કરે તે દ્રવ્યસંવર, અન્ય પ્રકૃતિનાં રૂપમાં ફેરવવાની ક્રિયાને સંક્રમણ અને જેમાં સંસારહેતુ ક્રિયાનો ત્યાગ થાય તે કહેવામાં આવે છે. ઉદા. શાતા વેદનીય કર્મ ભાવસંવર કહેવાય. અશાતા વેદનીયમાં ફેરવાય કે અશાતા વેદનીય સંવરપ્રેરિત મહાસંવર - સંવરની પ્રધાનતાવાળો શાતા વેદનીયમાં પરિણમે તે સંક્રમણ છે. મહાસંવરનો માર્ગ. મહાસંવરમાં સંવર નિર્જરા એકસાથે થાય છે. સંખ્યાતગુણહીન - સંખ્યાત ગણું ઓછું. સંવરભાવના - જ્ઞાન, ધ્યાનાદિમાં પ્રવર્તી જીવ કર્મને સંજ્વલન - જે કષાયને દાબવામાં જીવને આવતાં રોકે તે સંવરભાવના. ઝાઝો પરિશ્રમ પડે નહિ તે સંજ્વલન કષાય સંવેગ. મોક્ષમાં જવાની અભિલાષા સેવવી તે કહેવાય છે. સંવેગ. સંયમ - વિષયોની આસક્તિમાં જતી ઇન્દ્રિયોને સંસારભાવ - સંસારી શાતાનાં સાધનો જેવાં કે ધન, રોકવી, તેને ધર્મમાર્ગમાં રહેવા સ્થિર કરવી કુટુંબ, સત્તા, વૈભવ, પરિગ્રહ આદિની પ્રાપ્તિ એ સંયમ છે. જે પ્રવૃત્તિમાં મન, વચન, કાયા તથા ભોગવટામાં જ સુખ માનવાથી, તે શાતા પ્રવર્તાવવાથી કષાયો વધે, કર્મનો આશ્રવ વધે જીવને માટે બળવાન આકર્ષણનું નિમિત્ત બને તેવી પ્રવૃત્તિ કરતાં રોકાઈ જવું, અટકી જવું એ છે. આ સંસારી શાતાનો લોભ સંસારીભાવ સંયમ છે. છે અને તેનાં કારણે જીવ સત્પરુષે જણાવેલાં આત્મલક્ષને ગૌણ કરી નાખે છે. સંયમ (ઉત્તમ) - સંયમ એટલે ઉપયોગને પરપદાર્થથી સંસારભાવના – જીવ આ સંસારમાં અનંતકાળથી ખસેડી લઈ આત્મસન્મુખ કરવો; પોતાનામાં રખડ્યો છે, આ સંસાર મારો નથી. તેનાથી હું જોડવો, પોતાનામાં એકાગ્ર કરવો. ઉપયોગની સ્વલીનતા એ નિશ્ચયથી સંયમ છે અને ક્યારે છૂટીશ એમ ચિંતવવું તે સંસારભાવના. વ્યવહારથી સત્તરભેદે સંયમ છે. ઉત્તમ સંયમ એ સંજ્ઞા - જીવની વિચારશક્તિ અને વિવેકશક્તિ તે સમ્યક્દર્શનપૂર્વક આત્માના આશ્રયે ઉત્પન્ન થતી સંજ્ઞા છે. તેના આધારે જીવ ભૂત, વર્તમાન તથા પરમ પવિત્ર વીતરાગપરિણતિ છે. ભાવિના વિચાર કરે છે. ૪૬૦
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy