SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ અબાધાકાળ કહે છે, અને તે કર્મોને સત્તાગત અધ્યયનમાં એકાગ રહેવું એ સત્સંગનાં કર્મો કહે છે. સાધનો છે. સપુરુષ - સાચા ચારિત્રવાન પુરુષ. આત્માની આ સ્વયેબુદ્ધ - અન્યની ઓછામાં ઓછી સહાય લઈને દશા શુક્લધ્યાનની પંદર મિનિટે પહોંચવાથી આત્મવિકાસ કરનાર. આવે છે. સદ્ગુરુ - જીવને સાચા મોક્ષના માર્ગે દોરે તે સત્ય (ગુણ/ધર્મ) - સતુ એટલે જેની સત્તા છે તે. જે સદ્દગુરુ. પદાર્થની જે સ્વરૂપે સત્તા છે તેને તેવો જ જાણવો સનાતન માર્ગ – જે માર્ગ કાયમ માટે અસ્તિત્વમાં એ સત્યજ્ઞાન છે, તેવો જ માનવો એ સત્ય હોય તે. શ્રધ્ધાન છે, તેવો જ કહેવો એ સત્યવચન છે, સમકિત - સમકિત એટલે દેહ, ઇન્દ્રિયાદિ સર્વ અને આત્મસ્વરૂપનાં સત્યશ્રધ્ધાન - જ્ઞાનપૂર્વક પદાર્થોથી આત્મા ભિન્ન છે, જુદો છે તેવું દઢ, વીતરાગભાવની ઉત્પત્તિ થવી તે સત્યધર્મ છે. અનુભવ સહિતનું શ્રદ્ધાન. સત્ય (ઉત્તમ) - આત્મા સસ્વભાવી છે એટલે સમતા - આત્માનાં શાંત પરિણામ. કે ત્રિકાળ રહેવાવાળો છે. આત્મસત્યને પ્રાપ્ત સમદર્શીપણું - શત્રુ-મિત્ર, હર્ષ-શોક, નમસ્કારકરી રાગદ્વેષનો અભાવ કરીને વીતરાગતાની તિરસ્કાર આદિ ભાવ પ્રત્યે સમભાવ અથવા પરિણતિ મેળવવી એ સત્યધર્મ, સમ્યક્દર્શન અને કોઈ પણ પદાર્થને વિષે ઇષ્ટ-અનિષ્ટ રહિતપણું સમ્યકજ્ઞાન સહિતનો વીતરાગભાવ, અર્થાત્ રાખી, સર્વ જીવો પ્રતિ એક સરખા કલ્યાણના સાચી શ્રધ્ધા અને સાચી સમજપૂર્વક ઉત્પન્ન થતી ભાવ સેવવા એ સમદર્શીપણું છે. વીતરાગ પરિણતિ એ ઉત્તમ સત્યધર્મ છે. સમભાવ - સર્વ માટે સમાનભાવ રાખવો, મનનાં સત્યવ્રત - સત્ય એટલે ત્રણ કાળ રહેવાની ક્ષમતા પરિણામ ઉગ્ન થવાં ન દેવાં. ધરાવે છે. આરંભમાં આ વ્રતપાલનથી જીવ સમય - કાળનું નાનામાં નાનું અવિભાજ્ય માપ તે આત્માને કલ્યાણરૂપ હોય, અને અન્ય જીવને સમય. આકાશના એક પ્રદેશથી નીકળી બીજા દુ:ખનું કારણ ન થાય તેવી વર્તન કરવાનો પ્રદેશ સુધી એક પુદ્ગલપરમાણુને મંદગતિએ પુરુષાર્થ કરે છે અને પછી તે પોતાનાં જતાં જે કાળ જાય, તે કાળને એક સમય સત્યપાલનને એટલું સંયમિત બનાવે છે કે કહ્યો છે. પોતાને અલ્પાતિઅલ્પ કષાય અને કર્મબંધ સમરસપણું, યથાર્થ – સર્વ જીવ પ્રત્યે સમદષ્ટિ થાય, સાથે સાથે અન્ય સંબંધિત જીવોને પણ તે કેળવતા જવી; અને સહુ માટે સમાનતાનો ભાવ કર્મબંધના ભારથી બચાવતો જાય છે. વેદવો. તેની ઉચ્ચ કક્ષા તે યથાર્થ સમરસપણું. સત્સંગ - સત્સંગનો એટલે ઉત્તમનો સહવાસ. સમવસરણ - જ્યારે તીર્થંકર પ્રભુની દેશના પ્રકાશ સપુરુષોનો સમાગમ, ઉત્તમ શાસ્ત્રોનાં પામવાની હોય ત્યારે ત્યારે દેવો અષ્ટપ્રતિહાર્ય 5 ૪૫૭
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy