SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ રૌદ્રધ્યાન - કષાયનું ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ રૂપ તે વનસ્પતિકાય - વનસ્પતિ એટલે કે ફળ, ફૂલ, રૌદ્રધ્યાન. ઝાડ, પાન વગેરે જે જીવોનો દેહ છે. તે વનસ્પતિકાય. ઋણાનુબંધ - અન્ય જીવ સાથેનો સંબંધ તે ઋણાનુબંધ. તે શુભ કે અશુભ હોય છે. વાત્સલ્ય - આ સમકિતનું સાતમું અંગ(ગુણ) છે. વાત્સલ્ય એટલે સર્વ જીવો પ્રત્યે નિસ્પૃહ મૈત્રી લબ્ધિ - વીયતરાય કર્મના ક્ષય કે ક્ષયોપશમથી અર્થાતુ સર્વાત્મામાં સમદ્રષ્ટિ રાખી હેતભાવ પ્રાપ્ત થતી શક્તિ. શ્રુતજ્ઞાનના આવરણનો કેળવવો. ક્ષયોપશમ પ્રાપ્ત થવો તે ક્ષયોપશમ લબ્ધિ. વાયુકાય - હવાનાં પરમાણુ જે જીવોનો દેહ છે તે લિંગદેહજન્ય જ્ઞાન - દશ ઇન્દ્રિય(પાંચ કર્મેન્દ્રિય વાયુકાય. અને પાંચ ભાવેન્દ્રિય), પાંચ વિષય અને મન એ રૂપ જીવનું સૂક્ષ્મ શરીર, તેનાં આધારે થયેલું વિકલ્પ – વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર અથવા જ્ઞાન. સ્થૂળ કે સૂમ વિચારરૂપ દ્વિધા. લેશ્યા - સંયોગ આધીન આત્માનાં પરિણામનું વિકલત્રય - બે, ત્રણ, ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય બદલાવું તે લેગ્યા છે. લેગ્યા એ મનોયોગનું કહેવાય છે. તેઓ નિયમથી કર્મભૂમિમાં, અંતના ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જે પ્રકારે આત્માનાં અડધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય પરિણામ બદલાય છે, તેવા પ્રકારનાં તેનાં છે – સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે. એ સિવાયના રૂપરંગ બદલાય છે. તે રંગો પરથી આ વેશ્યાનાં લોકના ભાગમાં વિકલત્રય જીવો નથી. નામ - કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, શુક્લ વિનય - વિનય એટલે સત્ પ્રતિનો આદરભાવ, કહેલાં છે. પૂજ્યભાવ, અહોભાવ. જ્ઞાન, દર્શન અને લોકસંજ્ઞા - લોકો શું કહેશે એ લક્ષથી પોતાનાં ચારિત્ર પ્રતિ બહુમાનનો ભાવ તે નિશ્ચય વિનય વર્તનનું ઘડતર કરવું તે લોકસંજ્ઞા. છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રના ધારક સëવ, સ–રુ અને સન્શાસ્ત્ર પ્રતિનો અહોભાવ તે લોકસ્વરૂપભાવના - ચૌદ રાજલોકમાં પથરાયેલા વ્યવહારથી વિનય છે. જગતનું સ્વરૂપ વિચારવું તે લોકસ્વરૂપ વિનય (તપ) - પોતાના માનભાવને સમ્યકુ ભાવના. ગુરુજનની નિશ્રામાં રહી, તેમનાં માર્ગદર્શન લોભ કષાય - જીવને પોતાને ગમતા પદાર્થો નીચે પોતાનાં અલ્પપણાનું જાણપણું મેળવી, પરિગ્રહરૂપે મળ્યા હોય છે તે હજુ વિશેષ વધે, સદૈવ,સદ્દગુરુ અને સત્કર્મ પ્રતિ ખૂબ આદર, તેમાં ક્યારેય હાનિ ન થાય એવા ભાવ જે વર્તતા અહોભાવ અને નમતા સાથે વર્તવું તે વિનય રહે છે તે લોભ કષાય છે. તપ છે. ૪૫૩
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy