SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ વિશ્લેષણ કરવાની શક્તિથી મન:પર્યવજ્ઞાની કામ પાર પાડવા છેતરપીંડી તથા રાગભાવનું ભાવોની જાણકારી પામે છે. સામાન્યપણે આ અવલંબન લઈ વર્તે છે તે માયા કષાય છે. જ્ઞાન સર્વસંગપરિત્યાગી મુનિને સંભવે છે. મિથ્યાત્વ - જીવ પોતાના સ્વરૂપને યોગ્ય રીતે સમજી મનુષ્ય - મનુષ્ય ગતિમાં જીવ મનુષ્ય તરીકે ન શકે, આત્મા સંબંધી વિપરીત શ્રદ્ધાનમાં ઓળખાય છે. મનુષ્ય કર્મભૂમિના, ભોગભૂમિના, પ્રવર્યા કરે, પોતાનાં અસ્તિત્વનો નકાર કરતાં આંતરદ્વીપના એમ અનેક પ્રકારે છે. પણ ન અચકાય તે મિથ્યાત્વ કહેવાય છે. મહાયોગીંદ્રપણું - શક્તધ્યાનની ઉચ્ચ અવસ્થા જેમાં મિથ્યાત્વ મોહનીય - દર્શન મોહનીય કર્મના ઉદયથી યોગ પર જીવનો સંયમ વધારે હોય છે. જીવને પોતાનાં અસ્તિત્વનો જ બળવાન નકાર મહાવિદેહ ક્ષેત્ર - આ શાશ્વતી કર્મભૂમિ છે. ત્યાં આવે છે તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ ૧૬૦ મિશ્ર મોહનીય - જ્યારે મિથ્યાત્વ મોહનીય નબળું તીર્થકર બિરાજે છે. મહાવિદેહ ક્ષેત્ર પાંચ છે. પડે છે ત્યારે તેના અમુક ભાગના કટકા થઈ મિશ્ર મહાવ્રત - જે વ્રત ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા મોહનીયમાં પલટાય છે. એ કર્મના પ્રભાવથી સમર્થ બને તે મહાવત. અહિંસા, સત્ય, જીવનો આત્માસંબંધી નકાર હળવો થાય છે, અસ્તેય(અચૌર્ય), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રત આત્માનું અસ્તિત્ત્વ હોઈ શકે, એવી વિચારણાને ઉત્કૃષ્ટતાએ પાળવાં તે મહાવ્રત. તેના આત્મામાં સ્થાન મળે છે. માર્ગાનુસારીપણું - મોક્ષમાર્ગને અનુસરવાનું ચોથા મુનિ - જે મન, વચન, કાયાના યોગને આજ્ઞાધીન પાંચમા ગુણસ્થાને થાય છે, તે વખતે જીવમાં બનાવી મૌન થયા તે મુનિ. તેમને સ્વચ્છંદનો યોગથી ત્યાગ હોય છે. માર્ગાનુસારીપણું આવે છે. માર્દવ (ઉત્તમ) - આત્માના આશ્રયે આત્મામાં જે મુમુક્ષુ - સંસારથી છૂટવાની અભિલાષા અથવા માનના અભાવરૂપ શાંતિસ્વરૂપે પ્રગટ થાય છે. મોક્ષ મેળવવાની ઇચ્છા ધરાવે છે તેવા જીવ. તેને માર્દવ કહે છે. માર્દવ એટલે કોમળતા. જેમ મોહબુદ્ધિ - જીવના અન્ય પદાર્થો તથા જીવો માટેના જેમ માનભાવ ક્ષય થતો જાય છે તેમ તેમ માર્દવ મોહ અને મારાપણાના ભાવ તે મોહબુદ્ધિ. ગુણ પ્રગટતો જાય છે. મોહનીય કર્મ - જે કર્મ આત્માના સ્વાનુભવને રોકે માન કષાય: પોતે કંઇક છે, બીજા કરતાં પોતે વધારે છે, સ્વને ઓળખવાની શક્તિને મૂર્શિત કરે છે ઊંચો છે, બીજા પોતાના કરતાં તુચ્છ છે આવી અથવા તો વિકળ કરે છે કે મુંઝવે છે તે મોહનીય જાતની લાગણી અનુભવવી તે માન કષાય છે. કર્મ છે. માયા કષાયઃ માયા એટલે રાગભાવ અથવા છળ મોક્ષ - આત્માની નિબંધ સ્થિતિ તે મોક્ષ છે. કપટ, જીવ સત્યને અસત્યરૂપે, અસત્યને મોક્ષસ્થિતિમાં આત્મા પોતાનાં શુદ્ધ, નિર્વિકારી, સત્યરૂપે એમ અનેક પ્રકારે ઊંધુચનું જણાવી ધાર્યું અડોલ સ્વરૂપને પ્રગટ કરે છે. 2.10. ૪૫૧
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy