SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ સદ્ભાવવાળા થાય તેવી પ્રવૃત્તિ કરવી, તે ધર્મ પૃથ્વીકાય - જે જીવોનું શરીર પૃથ્વી એટલે કે માટી, પ્રભાવના કરી કહેવાય. પત્થર આદિ છે તે પૃથ્વીકાય જીવો છે. પ્રમાદ – પ્રમાદનો અર્થ આત્મવિસ્મરણ, આત્માને બ્રહ્મચર્ય (ઉત્તમ) - બ્રહ્મ અર્થાત્ નિજ શુધ્ધ આત્મામાં લાભ કરનાર કુશળ કાર્યમાં આદરનો ચરવું અર્થાત્ રહેવું. જ્ઞાનાનંદસ્વભાવી આત્માને અભાવ તથા કર્તવ્ય - અકર્તવ્યના ભાનમાં જ પોતાનો માનવો, જાણવો, એમાં એકરૂપ થવું અસાવધાની છે. અર્થાત્ લીનતા થવી એ ઉત્તમ બહ્મચર્ય. પ્રમોદ ભાવના - અંશ માત્ર પણ કોઇનો ગુણ બ્રહ્મચર્ય વ્રત - બ્રહ્મમાં ચરવું એટલે બ્રહ્મચર્ય. બ્રહ્મ નીરખીને રોમાંચિત ઉલ્લસવાં તે પ્રમોદ ભાવના, એટલે સ્વસ્વરૂપ, આ રૂપમાં એકાકારતા સાથે બીજાના ગુણો જોઇ રાજી થવું તે. આત્માને જોડવો તથા રાખવો એ બ્રહ્મચર્યનો પ્રાણ - જીવને જીવવા માટે દશ પ્રાણનો આધાર સૂક્ષ્મ અર્થ છે. અને વ્યવહારથી દેહસુખના મળે છે. પ્રાણના સંયોગથી જીવ ઉપજે છે અને ભાવની નિવૃત્તિ કરવી તે બહ્મચર્ય વ્રત છે. વિયોગથી જીવ મરે છે. દશ પ્રાણ આ પ્રમાણે બાદર જીવ – બાદર એટલે ધૂળ. જે એકેંદ્રિય જીવો છેઃ મનોબળ, વચનબળ, કાયબળ, એક થી આધાર સહિત છે અને પૃથ્વી, જળ, અગ્નિ તથા પાંચ ઇન્દ્રિય એ પાંચ પ્રાણ, આયુષ્ય અને પવનથી રોકાઈ શકે છે તે બાદર. શ્વાસોશ્વાસ. બારમું ક્ષીણમોહ ગુણસ્થાન - અહીં દર્શનમોહનીય પ્રાર્થના - જીવ પાસે કોઈ પદાર્થ કે તત્ત્વ ન હોય અને ચારિત્ર મોહનીયની કુલ ૨૮ પ્રકૃતિઓનો અને પોતાને તે મેળવવાની બળવાન ઇચ્છા સંપૂર્ણ ક્ષય થયો હોય છે, તેથી તે ક્ષીણમોહ હોય, તો તે મેળવવા માટે તેના ધારક સમક્ષ ગુણસ્થાન કહેવાય છે. તેનું દાન કરવા વિનંતિ કરવાની ક્રિયાને પ્રાર્થના બીજું સાસ્વાદન ગુણસ્થાન - સમ્યક્દર્શન પ્રાપ્ત કહે છે. કર્યા પછી પતન પામતો જીવ પહેલે ગુણસ્થાને પ્રાયશ્ચિત્ત - આ સંસારમાં ભ્રમણ કરતાં કરતાં જતાં પહેલાં અહીં જરા વાર અટકે છે, અને અજ્ઞાન અને રાગદ્વેષને કારણે જીવથી એવી તત્ત્વરુચિના સ્વલ્પ આસ્વાદવાળી ભૂમિકા કેટલીયે ભૂલો થાય છે જે જીવનો સંસાર વધારે પ્રાપ્ત કરે છે, તે બીજું સાસ્વાદન ગુણસ્થાન છે. છે. આ તપમાં જીવ પોતાથી થયેલી ભૂલનો ગુણસ્થાન ચડતી વખતે જીવ પહેલેથી કુદકો મનથી ખૂબ પશ્ચાત્તાપ કરે છે, ખૂબ ખેદ વેદે મારી સીધો ત્રીજા ગુણસ્થાને જાય છે, બીજા છે અને પોતાનો તે દોષ ગુરુજન પાસે વર્ણવી, ગુણસ્થાનને સ્પર્શતો નથી. તેનાથી નિવૃત્ત થવા સ્વેચ્છાએ દોષને અનુરૂપ બેઈન્દ્રિય - સ્પર્શ અને રસ ઇન્દ્રિય ધરાવનાર જીવ દંડ સ્વીકારે છે. બેઇન્દ્રિય કહેવાય છે. આવા જીવને છ પ્રાણ હોય પ્રાસુક આહારી - સ્વચ્છ, નિર્દોષ અને મિતાહાર છેઃ કાયબળ, વચનબળ, સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, કરનાર. આયુષ્ય અને શ્વાસોશ્વાસ. ૪૪૯
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy