SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ પડે છે. જેટલા કાળ માટે એક દેહમાં જીવ રહે માટે પોતાના આત્મપ્રદેશને લંબાવી, એક હાથનું તેટલા કાળનું તે જીવનું આયુષ્ય ગણાય અને અતિ પવિત્ર સુધારસથી બનાવેલું શરીર યોજી, જ્યારે કર્મોદય પૂરો થાય ત્યારે તે નિયમા ત્યાં જાય તે શરીરને આહારક શરીર કહેવામાં મૃત્યુ પામે. આવે છે. આરો - આરો એટલે ઉત્સર્પિણી કાળ અથવા આજ્ઞા - આત્મિક વિકાસ કરવા માટે સમર્થ પુરુષની અવસર્પિણી કાળનો વિભાગ. એક કાળમાં છ શિખામણ ગ્રહણ કરવી તે. આરાનો સમાવેશ થાય. આજ્ઞા (પૂર્ણ) -માત્ર આત્મસુખની ઇચ્છાથી ગુરુ અને આરાધન - આરાધન કરવું એટલે જે મેળવવું હોય પ્રભુની આજ્ઞામાં રહેવું, તેમની ઇચ્છાએ વર્તવું. તેની પ્રાપ્તિના પુરુષાર્થમાં, તેની સિદ્ધિ ન થાય આજ્ઞા (અપૂર્ણ) - આત્મસુખની ઇચ્છા ઉપરાંત ત્યાં સુધી, બીજી વૃત્તિઓનો ત્યાગ કરી લાગી સંસારી શાતાના અભિલાષથી ગુરુ તથા પ્રભુની રહેવું. સમ્યક્ જ્ઞાન, દર્શન, ચારિત્રનું આરાધન આજ્ઞામાં રહેવું. તે મોક્ષમાર્ગ છે. આજ્ઞાધીન - જીવ જ્યારે મન,વચન તથા આવર્તન કાળ - પરિભ્રમણનો સમય. કાયાથી આજ્ઞામાં રહે ત્યારે આજ્ઞાધીન થયો આસ્થા - જે માર્ગે મોક્ષની પ્રાપ્તિ થાય તે માર્ગનું કહેવાય. શ્રધ્ધાન થવું. તથા સપુરુષના આશ્રયે જ આ આજ્ઞાપાલન - પોતાની સ્વચ્છંદી ઇચ્છાઓને ગૌણ કાર્યસિદ્ધિ થઈ શકે તેમ છે તેવી શ્રદ્ધા થવી તે કરતા જવી અને માર્ગદર્શક ગુરુની કલ્યાણકારી આસ્થા. ઇચ્છાઓને આધીન થઈ નિયમિતપણે વર્તતા આશ્રય - આશરો, આધાર. રહેવું તે આજ્ઞાપાલન. આશ્રવ (તત્ત્વ) - જીવ સારા અથવા નરસા ભાવ તથા આજ્ઞામાર્ગ – આજ્ઞામાર્ગ એટલે જે આપ્ત પુરુષમાં કે સત્પરુષમાં સાધકને તેમના જ્ઞાનીપણાની ક્રિયા કરી શુભ અથવા અશુભ કર્મપરમાણુઓ ગ્રહણ કરતો રહે છે. આ પ્રક્રિયાને આશ્રવ ખાતરી થઈ હોય, તેઓ મને સાચું માર્ગદર્શન કહેવાય છે. આપનાર છે તેવું શ્રદ્ધાન પ્રગટયું હોય, તેમના માટે ખૂબ પૂજ્યભાવ અને અહોભાવ વર્તતાં આશ્રવભાવના - રાગ, દ્વેષ, અજ્ઞાન આદિથી કર્મ હોય અને પોતાના આત્માનું કલ્યાણ કરવા આત્મા પર આવે છે, એમ સમજવું તે આશ્રવ માટે તેમના ચિંધેલા માર્ગે ચાલવાની ઇચ્છા ભાવના. રાખવી. આહારક શરીર - ઉચ્ચ આત્મદશાવાન જ્ઞાનીને કંઈ ઈતરનિગોદ - નિત્યનિગોદમાંથી બહાર નીકળ્યા જાણવાની ઇચ્છા થાય તેનું સમાધાન કરવા માટે પછી સૂક્ષ્મ એકેંદ્રિયરૂપે જીવ રહે તે ઈતરનિગોદ અથવા તીર્થંકર પ્રભુની ઋદ્ધિનાં દર્શન કરવા કહેવાય છે. ४३४
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy