SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ વધતી જાય છે, તે સાથે પ્રશસ્ત પ્રકૃતિઓનો અનંતચારિત્ર - મોહના અંશરહિત આત્માની અનુભાગબંધ ઘટે છે. શુદ્ધ સ્થિતિ તે અનંતચારિત્ર અથવા યથાખ્યાત ચારિત્ર. અધર્માસ્તિકાય - જીવ અને તેના ભાવાનુસાર પુદગલને સ્થિરતા આપનાર દ્રવ્ય તે અનંતદર્શન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને અધર્માસ્તિકાય છે. પ્રત્યેક પદાર્થોનું સમય સમયનું ત્રિકાલિક દર્શન કરવું, તેને અનંતદર્શન કહે છે. શુદ્ધાત્મા અનશન તપ - ઇચ્છાપૂર્વક અને સમજપૂર્વક કરેલા અનંતદર્શનનો ધણી છે. આહારત્યાગને અનશન તપ કહે છે. એમાં ભોજનનો પૂરો ત્યાગ હોય છે. અનંતવીર્ય - વીર્યનું ઉત્કૃષ્ટ પ્રગટપણું તે અનંતવીર્ય અનહદ ધ્વનિ - અંતરમાંથી ઊઠતો અવાજ. જે જીવને સત્યમાર્ગનું નિર્દેશન કરે છે. અનંતજ્ઞાન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું અન્યત્વભાવના – આ સંસારમાં કોઈ કોઈનું નથી, જાણપણું ને અનંતજ્ઞાન કહેવાય છે. શુદ્ધ સર્વ પર છે, એમ વિચારવું તે અન્યત્વભાવના. અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ અનંતાનુબંધી કષાય (ચોકડી) - જે કષાય જીવનો પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો મૂળ ધર્મ અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્યભાવના. કષાય છે. આ કષાયો જીવના સમ્યગ્દર્શનને અનિવૃત્તિકરણ - કરણલબ્ધિ પ્રગટ થાય તેને પ્રગટ થવા દેતા નથી. તે ચાર છે – ક્રોધ, માન, અધ:કરણ અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ માયા અને લોભ. આવે છે. તેમાં જીવની આત્મવિશુદ્ધિ સમયે અપકાય – અપ એટલે પાણી. પાણીનું સૂક્ષ્મ રૂપ સમયે અનંતગણી થાય છે. અને પ્રથમ સમયથી જીવનું દેહબંઘારણ થાય છે તે અપકાય. આવા જ જીવને સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, અસંખ્ય જીવો એકઠા મળે ત્યારે પાણીનું એક ગુણસંક્રમણ અને અપૂર્વસ્થિતિબંધ સમકાળે ટીપું બંઘાય છે. પ્રવર્તે છે, જે આ કરણના ચરમ સમય સુધી અપરિગ્રહવ્રત - કોઈ પણ સંસારી પદાર્થરૂપ બાહ્ય રહે છે. પરિગ્રહ કે કષાયથી નિષ્પન્ન થતો કર્મપુદગલરૂપ અનુકંપા – સહુ જીવો કલ્યાણ પામી દુ:ખથી મુક્ત આંતર પરિગ્રહ છોડવાનો પુરુષાર્થ તે થાય એવી ભાવના જાગવી તે અનુકંપા. અપરિગ્રહવ્રત. અનંત ચતુષ્ટય - અનંતજ્ઞાન, અનંતદર્શન, અર્પણતા - પોતાની અંતરંગ માન્યતાને તિલાંજલિ અનંત ચારિત્ર તથા અનંત વીર્યના સમૂહને આપી, કલ્પનાને એકબાજુ કરી, પુરુષ કહે અનંત ચતુષ્ટય કહે છે. તેમ અને રાખે તેમ રહેવું છે એવી ભાવના ૪૩૦
SR No.034411
Book TitleKevali Prabhuno Sath Volume 03
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages511
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy