SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ સમ્યક્ત્વ મોહનીય - સમ્યક્ત્વ મોહનીય એ સામાયિક - સમ આય ઇક, ઓછામાં ઓછું બે દર્શનમોહનો સહુથી નબળો પ્રકાર છે. એના ઘડી એટલે ૪૮ મિનિટ સુધી આત્માને સ્થિર ઉદયમાં જીવને દેવ, ગુરુ, ધર્મ અને શાસ્ત્રનું પરિણામી કરવો એ સામાયિક. શ્રદ્ધાન વર્તે છે, સાથે સાથે દેહથી ભિન્ન એવા સ્થિતિઘાત - જેટલા કાળનું કર્મ બાંધ્યું હોય તે કાળની આત્માનો અનુભવ પણ અમુક અમુક કાળના સ્થિતિ પુરુષાર્થ કરી ઘટાડવી તે સ્થિતિઘાત. અંતરે થયા કરે છે. તે કર્મથી સમ્યત્વ હણાતું નથી પણ દુષિત થાય છે. સિદ્ધભૂમિ - જ્યાં અશરીરી અર્થાત્ સંસાર સમ્યક્રચારિત્ર – જે પ્રકારે જીવને આત્માની પ્રતીતિ પરિભ્રમણથી મુક્ત થઈ નિર્વાણ પામેલા આવી, આત્માને સર્વથી ભિન્ન અને અસંગ આત્માઓ વસે છે તે ભૂમિને સિદ્ધભૂમિ કહે છે. જાગ્યો. એવો જ સ્થિર સ્વભાવરૂપ જ્યારે જીવ સિદ્ધ ભગવાન/પરમાત્મા - જે આત્મા કેવળજ્ઞાન થાય છે ત્યારે તે સમ્યકુચારિત્ર આરાધે છે. લીધા પછી, બાકીનાં ચાર અઘાતી કર્મોનો ક્ષય સમ્યજ્ઞાન - દેહ, ઇન્દ્રિય આદિ સર્વ પદાર્થોથી કરી, પૂર્ણ વિશુધ્ધ થઈ સિદ્ધભૂમિમાં ચેતનઘન આત્મા જુદો છે એવી, ચલિત ન થાય તેવી સ્વરૂપે સ્થિર થયા છે તે સિધ્ધ ભગવાન આત્માની અનુભૂતિ સાથેની સ્વરૂપની જાણકારી કહેવાય છે. અથવા તો સમજણ તે સમ્યકજ્ઞાન છે. સુખબુદ્ધિ - સુખબુદ્ધિ એટલે ક્ષણિક પદાર્થોની સર્વસંગ પરિત્યાગ - આત્માના કલ્યાણાર્થે સંસારનો આસક્તિ. આત્મા સિવાયના સર્વ પ્રકારના ત્યાગ કરવો એટલે મુનિવેશ ધારણ કરવો તે પદાર્થો મેળવવામાં તથા ભોગવવામાં સુખ રહેલું સર્વસંગ પરિત્યાગ. છે એવી માન્યતા ને સુખબુદ્ધિ કહેવાય છે. સ્થાવરકાય - સ્થાવર એટલે સ્થિર. જેની કાયા સૂક્ષ્મ જીવ - જે એકેંદ્રિય જીવોનું શરીર અત્યંત સ્થિરતાવાળી હોય તે સ્થાવરકાય. પાંચ પ્રકારના સૂક્ષ્મ એટલે કે આંખોથી જોઈ ન શકાય તેવું એકેંદ્રિય જીવો પોતાની કાયા જાતે હલાવી શકતા હોય, જે આધાર રહિત લોકાકાશમાં વર્તે છે અને નથી તેથી તે સ્થાવરકાય કહેવાય છે. પૃથ્વી, જળ, આદિથી રોકાઈ શકતા નથી તે સ્વચ્છંદ - પોતાની કલ્પના અને ઇચ્છાનુસાર સૂક્ષ્મ જીવ. ગમે તે પ્રકારે, અહિતકારી વર્તન કરવું તે સંકલ્પ - સંકલ્પ એટલે અમુક પ્રકારે વર્તવાનો કે ન સ્વછંદ છે. વર્તવાનો નિશ્ચય. સાતમું અપ્રમત્તસંયત ગુણસ્થાન - મન, વચન તથા સંક્રમણ - એક કર્મની પ્રકૃત્તિ જે સત્તામાં પડી છે, કાયાના યોગને સતત આજ્ઞાધીન રાખે તે કાળની તેને જીવે પરિણામ વિશેષથી તેની સજાતીય અપ્રમાદી સ્થિતિ. અન્ય પ્રકૃતિનાં રૂપમાં ફેરવવાની ક્રિયાને સાધુ સાધ્વીજી - સર્વ જીવનું કલ્યાણ ઇચ્છતા, સંક્રમણ કહેવામાં આવે છે. ઉદા. શાતા વેદનીય ગુરુજનોની આજ્ઞાએ ચાલતા મુનિ જનો. કર્મ અશાતા વેદનીયમાં ફેરવાય કે અશાતા ૪૦૨
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy