SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ વિકલ્પ - વિકલ્પ એટલે અનિશ્ચિત વિચાર અથવા વીતરાગતા - વીતરાગતા એટલે પદાર્થ કે પ્રસંગ સ્થૂળ કે સૂક્ષ્મ વિચારરૂપ દ્વિધા. પ્રતિ રાગદ્વેષરહિતપણું. વીતરાગી આત્મા વિકલત્રય - બે, ત્રણ, ચાર ઇન્દ્રિય જીવો વિકલત્રય સંસારી પદાર્થોના ભોગવટાની રતિથી પર હોય કહેવાય છે. તેઓ નિયમથી કર્મભૂમિમાં, અંતના છે, તેને પાંચ ઇન્દ્રિયોના વિષયો આકર્ષી શકતા અડધા દ્વીપમાં અને અંતના આખા સમુદ્રમાં હોય નથી, શુભાશુભ કર્મના ઉદયમાં તેઓ નિસ્પૃહ અને રાગદ્વેષ રહિત હોય છે અને સર્વથી અલિપ્ત છે – સ્વયંભૂરમણ સમુદ્રમાં હોય છે. એ સિવાયના રહી આત્મા આત્મરસમાં રમમાણ રહે છે. લોકના ભાગમાં વિકલત્રય જીવો નથી. વિપાકોદય - વિપાકોદય એ સંસારી સ્થિતિમાં કર્મના વીર્ય - વીર્ય એટલે શક્તિ. વીર્યનું કામ પ્રવર્તવાનું ઉદયને ભોગવવાનો પ્રકાર છે. વિપાકોદય એટલે છે. આત્મામાં અનંત વીર્ય છે. સર્વનું દાન કર્મનો પરિપાક થયે ઉદયમાં આવી આત્માથી દેવાની, ત્યાગ કરવાની શક્તિ આત્મામાં છે. ભોગવાઈને ખરે છે. તેમાં નવાં કર્મબંધન સર્વ મેળવવાની શક્તિ પણ આત્મામાં છે. થાય છે. વેદનીય કર્મ - વેદનીય કર્મ બે પ્રકારે છે. શાતા વિભાવ - આત્મા સિવાયના, પરપદાર્થ વિશેના વેદનીય અને અશાતા વેદનીય. શાતાવેદનીય ભાવમાં રહેવું તે વિભાવ. કર્મના ઉદયથી જીવ સુખનો અનુભવ કરે છે અને વિશુદ્ધિ - વિશુદ્ધિ એટલે પવિત્રતા. જેમ જેમ કષાયો અશાતા વેદનીય કર્મના ઉદયથી જીવ દુ:ખનો મંદ થતા જાય છે તેમ તેમ આશ્રવ ઘટતો જાય અનુભવ કરે છે. વેદનીય કર્મથી અનુભવાતી છે, અને નિર્જરા વધતી જાય છે. આથી જ્યારે શાતા કે અશાતા દુન્યવી સુવિધા કે અસુવિધાને આત્મા કષાયનો સંપૂર્ણ ત્યાગ કરે છે, ત્યારે કારણે સર્જાય છે. ઘાતકર્મનો આશ્રવ તેને થતો નથી, એટલું જ વેક્રિય શરીર - વિક્રિયા એટલે ફેરફાર. દેવો તથા નહિ પણ પૂર્વસંચિત ઘાતકર્મો સર્વથા નિર્જરી નારકીને વૈક્રિય શરીર હોય છે. તેમને શરીરમાં જાય છે. આમ સંવર અને નિર્જરા જેમ જેમ વિક્રિયા કરવાની શક્તિ હોવાને લીધે વૈક્રિય વધતાં જાય છે તેમ તેમ આત્માની વિશુદ્ધિ પણ કહેવાય છે. તેઓ પોતાના શરીરને નાનું મોટું વધતી જાય છે. કરી શકે છે, સુરૂપ કે કુરૂપ બનાવી શકે છે, વિષય(વિષયસુખ) – વિષય એટલે ઇન્દ્રિયનું સુખ, ખેચર, ભૂચરમાં ફેરવી શકે છે, આમ ફેરફાર ઇન્દ્રિયોને જેનાથી શાતા લાગે તે વિષયસુખ કરવાની વિવિધતાભરી શક્તિ તેમનામાં હોવાથી કહેવાય છે. તેમનાં શરીર વૈક્રિય કહેવાય છે. તેમનાં શરીરમાં હાડકાં હોતાં નથી. વિસંયોજન - જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને ચારિત્રમોહની અન્ય પ્રકૃતિરૂપ વૈરાગ્ય - વૈરાગ્ય એટલે સંસારથી છૂટવાની ભાવના, પરિણાવી અનંતાનુબંધીની સત્તાનો નાશ સંસારના ભોગઉપભોગમાં જવાના ભાવની કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે. મંદતા. ૩૯૯
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy