SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ આવે છે. પાંચ ઇન્દ્રિય તથા છઠું મન એ છ પૈકી મિથ્યાત્વ મોહનીય - દર્શન મોહનીય કર્મના ઉદયથી કોઈ એક અથવા વધારેની મદદથી મતિજ્ઞાન જીવને પોતાનાં અસ્તિત્વનો જ બળવાન નકાર થાય છે. મતિજ્ઞાનનો વિષય જાણવાનો છે, તે આવે છે તે મિથ્યાત્વ મોહનીય કર્મ છે. વર્તમાનકાળ સૂચવે છે. મિશ્ર મોહનીય - જ્યારે મિથ્યાત્વ મોહનીય નબળું મન:પર્યવજ્ઞાન - અન્યના મનના ભાવો જીવ પડે છે ત્યારે તેના અમુક ભાગના કટકા થઈ મિશ્ર મન:પર્યવ જ્ઞાનથી જાણી શકે છે. મન:પર્યવજ્ઞાની મોહનીયમાં પલટાય છે. એ કર્મના પ્રભાવથી સંજ્ઞી પંચેન્દ્રિય જીવના મનના ભાવો જાણે છે. જીવનો આત્માસંબંધી નકાર હળવો થાય છે, જીવ વિચાર કરે ત્યારે મનોવર્ગણાના પરમાણુઓ આત્માનું અસ્તિત્ત્વ હોઈ શકે, એવી વિચારણાને અમુક આકાર ધારણ કરે છે, તેની જાણકારી અને તેના આત્મામાં સ્થાન મળે છે. વિશ્લેષણ કરવાની શક્તિથી મન:પર્યવજ્ઞાની મેષોન્મેષ - આંખના એક પલકારાને મેષોન્મેષ ભાવોની જાણકારી પામે છે. સામાન્યપણે આ કહે છે. જ્ઞાન સર્વસંગપરિત્યાગી મુનિને સંભવે છે. મોહબુદ્ધિ - જીવના અન્ય પદાર્થો તથા જીવો માટેના મનુષ્ય - મનુષ્ય ગતિમાં જીવ મનુષ્ય તરીકે મોહ અને મારાપણાના ભાવ તે મોહબુદ્ધિ. ઓળખાય છે. મોહનીય કર્મ - જે કર્મ આત્માના સ્વાનુભવને રોકે મહાવ્રત - જે વ્રત ઘાતકર્મનો પૂર્ણ ક્ષય કરવા છે, સ્વને ઓળખવાની શક્તિને મૂર્ષિત કરે છે સમર્થ બને તે મહાવ્રત. અહિંસા, સત્ય, અથવા તો વિકળ કરે છે કે મુંઝવે છે તે મોહનીય અસ્તેય(અચૌર્ય), બ્રહ્મચર્ય અને અપરિંગ્રહ વ્રત કર્મ છે. ઉત્કૃષ્ટતાએ પાળવાં તે મહાવ્રત. મોક્ષ - આત્માની નિબંધ સ્થિતિ તે મોક્ષ છે. માન કષાય: પોતે કંઇક છે, બીજા કરતાં પોતે વધારે મોક્ષસ્થિતિમાં આત્મા પોતાનાં શુદ્ધ, નિર્વિકારી, ઊંચો છે, બીજા પોતાના કરતાં તુચ્છ છે આવી અડોલ સ્વરૂપને પ્રગટ કરે છે. જાતની લાગણી અનુભવવી તે માન કષાય છે. મોક્ષમાર્ગ - આત્મા પર લાગેલા મેલનો નાશ માયા કષાય: માયા એટલે રાગભાવ અથવા છળ કરતા જઈ, પૂર્ણતાએ આત્મશુદ્ધિ થતી જાય, કપટ, જીવ સત્યને અસત્યરૂપે, અસત્યને તે સમજણનો સ્વીકાર કરતાં જઈ, તેનું પાલન સત્યરૂપે એમ અનેક પ્રકારે ઊંધુચનું જણાવી ધાર્યું કરતા જવું તે મોક્ષમાર્ગ છે. સમ્યક્ જ્ઞાન, દર્શન, કામ પાર પાડવા છેતરપીંડી તથા રાગભાવનું ચારિત્રનું આરાધન તે મોક્ષમાર્ગ છે. અવલંબન લઈ વર્તે છે તે માયા કષાય છે. મૈત્રીભાવ - સહુ સાથે મિત્રતા ઇચ્છવી, શુભ ભાવ મિથ્યાત્વ - જીવ પોતાના સ્વરૂપને યોગ્ય રીતે સમજી ભાવવા તે મૈત્રીભાવ છે. ન શકે, આત્મા સંબંધી વિપરીત શ્રદ્ધાનમાં પ્રવર્યા કરે, પોતાનાં અસ્તિત્વનો નકાર કરતાં મંત્રસ્મરણ - “મંત્ર' એટલે સૂત્રાત્મક વચન, પણ ન અચકાય તે મિથ્યાત્વ કહેવાય છે. જેમાં ઇચ્છિત સ્થિતિને મેળવવાની ચાવી ૩૯૭
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy