SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ પરમાર્થ અંતરાય - આત્માનાં મૂળભૂત જ્ઞાન, છે. અને પરિણામે પોતાના લગભગ બધા જ દર્શન તથા ચારિત્રને ખીલવા ન દે તે પરમાર્થ ગુણો આવરિત કરી નાખે છે. અંતરાય. પાપ (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો પરમાવધિ - જીવ જ્યારે શુક્લધ્યાનમાં પોતાની કરતી વખતે જીવને અશાતારૂપ નીવડે છે તે અસંખ્ય સમયની જાણકારી ઘટાડી ને ખૂબ નાની પરમાણુઓ ગ્રહણ કરવા તે પાપ બતાવે છે. કરે છે જેથી શ્રેણિમાં કર્મક્ષય કરવામાં સહાયતા એટલે કે જે પ્રકારના ભાવ કરવાથી અશાતાનો રહે તેને પરમાવધિ કહે છે. ઉદય વેદવો પડે, તે પ્રકારના ભાવ તથા કાર્ય પાપ તત્ત્વ સૂચવે છે. પરમેષ્ટિ - જીવ સમસ્તના કલ્યાણ કરવાના ભાવ ઉત્તમતાએ ભાવે તે પરમેષ્ટિ (પરમ ઇષ્ટ) પાપસ્થાનક - પાપસ્થાનક એટલે એવા પ્રકારની કહેવાય છે. અશુભ કષાયી પ્રવૃત્તિ કે જેના ફળરૂપે ઘાતકર્મો બળવાનપણે બંધાય છે, તે પ્રવૃત્તિ પરિગ્રહ - સંસારના પદાર્થોને ગ્રહણ કરવા તે જીવને શાતાના સ્થાનકોથી વિમુખ કરે છે અને પરિગ્રહ અને તેનો ભોગવટો કરવામાં મમત્વ અશાતાના ઉદયમાં સતત રહેવા માટે મજબૂર કરવું તે પરિગ્રહબુદ્ધિ. કરે છે. પાપસ્થાનક અઢાર છે : હિંસા, મૃષા, પરિભ્રમણ - સંસારની ચારે ગતિમાં જન્મવું અને ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, મરવું તે પરિભ્રમણ. લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પશુન્ય, પરપરિવાદ, રતિ-અરતિ, માયામૃષાવાદ, અને પરિષહ - કર્મ ખપાવવા તથા માર્ગથી સ્મૃત ન થવા મિથ્યાદર્શનશલ્ય. માટે જે કંઈ સહન કરવું પડે તે પરિષહ કહેવાય છે. ઉદા. સુધા, તૃષા, શીત, ઉષ્ણ, રોગ વગેરે. પાપાનુબંધી - પાપનો અનુબંધ (બંધન) કરાવે તેવી પ્રવૃત્તિ. પશ્ચાત્તાપ - જે ભૂલો ભૂતકાળમાં થઈ છે તે બાબતનું દુઃખ જીવે અંતરંગમાં વેદવું તે પશ્ચાત્તાપ. પાંચમું દેશવિરતિ સમ્યક્દષ્ટિ ગુણસ્થાન - ‘દેશ' એટલે પૂર્ણનો અમુક વિભાગ અને વિરતિ પહેલું મિથ્યાત્વ ગુણસ્થાનક – મિથ્યા એટલે ખોટું. એટલે રતિથી (આસક્તિથી) વિરમવું – છૂટવું. ખોટાને રહેવાના સ્થાનને મિથ્યાત્વ ગુણસ્થાન ‘દેશવિરતિ' એટલે અમુક પ્રમાણમાં સંસારી કહે છે, આ ગુણસ્થાને જીવને જગતમાં પ્રવર્તતી પદાર્થોની આસક્તિનો ત્યાગ. સમ્યક્દર્શન સત્ય બાબતો વિપરીત રૂપે જણાય છે, અને સહિત દ્રવ્યથી ભાવપૂર્વક આરાધેલા વ્રતનિયમો અસત્યનો સત્યરૂપે સ્વીકાર થાય છે. તે જીવ દેહાદિ પુદગલ પદાર્થોમાં ગાઢપણે સ્વપણાની પાંચમું ગુણસ્થાન દર્શાવે છે. લાગણી વેદે છે, અને જે પોતાનું છે તેને પરપણે પુણ્ય (તત્ત્વ) - જે કર્મનાં પરમાણુઓ ભોગવટો કરતી અનુભવે છે. આવી આવી અનેક રીતે જીવ ઘણી વખતે શાતા આપનાર નીવડે, તેવા પરમાણુઓ ઘણી મિથ્થામાન્યતાઓ બળવાનપણે સ્વીકારી લે ગ્રહવા તે પુણ્ય. એટલે કે જે પ્રકારના ભાવ ૩૯૪
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy