SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ પુદ્ગલ પરાવર્તન કહે છે. તેનાથી અડધા કાળને અનંતજ્ઞાન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને અર્ધપુદ્ગલ પરાવર્તન કાળ કહે છે. પ્રત્યેક પદાર્થનું, ત્રણે કાળનું સમય સમયનું જાણપણું ને અનંતજ્ઞાન કહેવાય છે. શુદ્ધ અન્યત્વભાવના - આ સંસારમાં કોઈ કોઈનું નથી, અવસ્થામાં આત્મા અનંતજ્ઞાનનો ધણી છે. સર્વ પર છે, એમ વિચારવું તે અન્યત્વભાવના. અનંતાનુબંધી કષાય (ચોકડી) - જે કષાય જીવનો અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ અનંત સંસાર વધારવા સમર્થ છે તે અનંતાનુબંધી પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો મૂળ ધર્મ કષાય છે. આ કષાયો જીવનાં સમ્યક્દર્શનને અવિનાશી છે એમ ચિંતવવું તે અનિત્યભાવના. પ્રગટ થવા દેતા નથી. તે ચાર છે – ક્રોધ, માન, અનિવૃત્તિકરણ - કરણલબ્ધિ પ્રગટ થાય તેને અધઃ માયા અને લોભ. કરણ અને અપૂર્વકરણ પછી અનિવૃત્તિકરણ અપકાય – અપ એટલે પાણી. પાણીનું સૂક્ષ્મ રૂપ આવે છે. તેમાં જીવની આત્મવિશુદ્ધિ સમયે જીવનું દેહબંઘારણ થાય છે તે અપકાય. આવા સમયે અનંતગણી થાય છે. અને પ્રથમ સમયથી અસંખ્ય જીવો એકઠા મળે ત્યારે પાણીનું એક જ જીવને સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણિ, ટીપું બંધાય છે. ગુણસંક્રમણ અને અપૂર્વસ્થિતિબંધ સમકાળે પ્રવર્તે છે, જે આ કરણના ચરમ સમય સુધી અપરિગ્રહવ્રત - કોઈ પણ પરિગ્રહ (સંસારી પદાર્થ) રહે છે. ગ્રહણ ન કરવાનો નિયમ તે અપરિગ્રહવ્રત. અનુકંપા - સહ જીવો કલ્યાણ પામી દ:ખથી મક્ત અર્પણતા – પોતાની અંતરંગ માન્યતાને તિલાંજલિ થાય એવી ભાવના જાગવી તે અનુકંપા. આપી, કલ્પનાને એકબાજુ કરી, સત્પરુષ કહે તેમ અને રાખે તેમ રહેવું છે એવી ભાવના અનંત ચતુષ્ટય - અનંતજ્ઞાન, અનંતદર્શન, કે વૃત્તિ સેવવી તે જીવનો પુરુષ પ્રતિનો અનંત ચારિત્ર તથા અનંત વીર્યના સમૂહને અર્પણભાવ છે. અનંત ચતુષ્ટય કહે છે. અપવર્તન – જીવ કર્મ બાંધે છે ત્યારે તેના પ્રદેશ, અનંતચારિત્ર - મોહના અંશરહિત આત્માની અનુભાગ, સ્થિતિ અને પ્રકૃતિ નક્કી થાય છે. શુદ્ધ સ્થિતિ તે અનંતચારિત્ર અથવા યથાખ્યાત તે પછી તેની પ્રવૃત્તિ અને પુરુષાર્થ અનુસાર ચારિત્ર. આ કર્મમાં ફેરફાર થયા કરતો હોય છે. જ્યારે અનંતદર્શન - સમસ્ત જગતના પ્રત્યેક જીવો અને જીવનાં કાર્યોથી બાંધેલા કર્મનાં સ્થિતિબંધ અને પ્રત્યેક પદાર્થોનું સમય સમયનું ત્રિકાલિક અનુભાગ બંધમાં ઘટાડો થાય છે ત્યારે તેના દર્શન કરવું, તેને અનંતદર્શન કહે છે. શુદ્ધાત્મા કર્મનું અપવર્તન થયું એમ કહેવાય છે. અનંતદર્શનનો ધણી છે. અપર્યાપ્ત - જીવ ઇન્દ્રિયાદિ બાંધવાનું શરૂ કરે અનંતવીર્ય - વીર્ય ઉત્કૃષ્ટ પ્રગટપણું તે પણ પૂર્ણ બંધાઈ ન રહે ત્યાં સુધી તે અપર્યાપ્ત અનંતવીર્ય. કહેવાય છે. ૩૮૨
SR No.034410
Book TitleKevali Prabhuno Sath Volume 02
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2008
Total Pages448
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy