SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળી પ્રભુનો સાથ ૬. શ્રી પદ્મપ્રભુજી પ્રભુનો પરમાત્મભાવ અને સાધકનો બહિરાત્મભાવ ૧૧; ભક્ત અને ભગવાન વચ્ચેનું અંતર વધારનાર કર્મ પ્રકૃતિ ૧૨; આત્મા સાથેનું કર્મનું જોડાણ ૧૩; સદ્ગુરુની પ્રાપ્તિ થકી અને તેમના બોધથી ભક્ત ભગવાન વચ્ચેનું અંતર ઘટે છે ૧૪; સદ્ગુરુના બોધથી જળકમળવત્ રહેવાની શીખ અને ચાવીની પ્રાપ્તિ - ૧૪; ઉપશમ સમિત સુધીનો વિકાસ - ૧૫. ૭. શ્રી સુપાર્શ્વ જિન પ્રભુની કૃપાથી માર્ગપ્રાપ્તિ માટે ઉપાદાનની તૈયારી - ૧૬; ઉપાદાન સાથે નિમિત્તની જરૂરિયાત - ૧૭; ઉપાદાન તથા નિમિત્તના સુમેળથી થતી સંસારની અલ્પતા - ૧૭; સમકિતની પ્રાપ્તિ થતાં પ્રભુની સાચી ઓળખ - ૧૭. પાન ક્રમાંક ૮. શ્રી ચંદ્રપ્રભુ સ્વામી સમ્યક્દર્શનની પ્રાપ્તિ ૧૮; પ્રભુનાં દર્શન કરવાથી થતી જીવનની સાર્થકતા - ૧૯; વર્તમાન સ્થિતિ સુધી રહેલો પ્રભુદર્શનનો અભાવ - ૧૯. – ૯. શ્રી સુવિધિનાથ સ્વામી જ્ઞાન, દર્શન, તથા ચારિત્રની વિશુદ્ધિ કરવાથી થતો આત્મવિકાસ ૨૧; ઘાતીકર્મો વિશુદ્ધિ થતાં અટકાવે છે - ૨૧; દર્શનની વિશુદ્ધિ કરવાનો ઉપાય તથા તેની વિધિ - ૨૨,૨૩. ૧૦. શ્રી શીતલનાથ પ્રભુ આત્માની શાંતિ તથા શીતળતા વધારવા માટે પ્રભુને વિનંતિ - ૨૬; જ્ઞાનાવરણ તોડી માર્ગનાં રહસ્યો પામવાની ઇચ્છા - ૨૬; મળેલાં જ્ઞાનના પ્રભાવથી પ્રભુમાં દેખાતાં વિરોધી તત્ત્વોનું સમાધાન -૨૭ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન ઘાતીકર્મો બંધાવાની સમજ- ૩૧; ચારિત્રને વિશુદ્ધ કરવાનો ઉપાય - ૩૨. ૧૨. શ્રી વાસુપૂજ્ય સ્વામી દેવોની સમૃદ્ધિ - ૩૬; સમૃદ્ધ દેવોને પણ પૂજનીય એવા પ્રભુની મહત્તા – ૩૬; માનવદેહનું સાર્થકપણું - ૩૭; માર્ગપ્રાપ્તિમાં રહેલાં વિઘ્નો - ૩૮; વિઘ્નોને દૂર કરી માનવજીવન સાર્થક કરવાની અભિલાષા - ૩૯. vi ૧૧ ૧૫ ૧૮ ૨૦ ૨૫ ૩૧ ૩૫
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy