SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧ સુધારસ - આત્માની શાંત દશામાં દેહમાં ઉત્પન્ન સંવેગ - મોક્ષમાં જવાની અભિલાષા સેવવી તે થતો અમૃતરસ. તે કર્મ ક્ષય કરવા ખૂબ સહાયકારી સંવેગ. થાય છે. સંસારભાવના - જીવ આ સંસારમાં અનંતકાળથી સોપક્રમી આયુષ્ય - જીવ જે આયુષ્ય બાંધીને આવે છે રખડ્યો છે, આ સંસાર મારો નથી. તેનાથી હું તે આયુષ્ય અગ્નિ, પાણી, રોગ, વિષ આદિ સાત ક્યારે છૂટીશ એમ ચિંતવવું તે સંસારભાવના. કારણોથી સ્થિતિ પૂર્ણ થતાં જ પહેલાં જ પૂરું થતું સંજ્ઞા - જીવની વિચારશક્તિ અને વિવેકશક્તિ તે જણાય તે સોપક્રમ આયુષ્ય - જેને આપણે અકાળે સંજ્ઞા છે. તેના આધારે જીવ ભૂત, વર્તમાન તથા મૃત્યુ કહીએ છીએ. ભાવિના વિચાર કરે છે. સંક્રમણ - એક કર્મની પ્રકૃત્તિ જે સત્તામાં પડી છે, સંજ્ઞીપંચેન્દ્રિય - પાંચ ઇન્દ્રિય, મન, વચન અને તેને જીવે પરિણામ વિશેષથી પોતાની સજાતીય કાયબળ એ ત્રણ બળ તથા શ્વાસોશ્વાસ અને અન્ય પ્રકૃતિનાં રૂપમાં ફેરવવાની ક્રિયાને સંક્રમણ આયુષ્ય, આ દશે પ્રાણનો ધારક જીવ સંજ્ઞી કહેવામાં આવે છે. ઉદા. શાતા વેદનીય કર્મ પંચેન્દ્રિય કહેવાય છે.પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા અશાતા વેદનીયમાં ફેરવાય કે અશાતા વેદનીય સહિતનો જીવ. શાતા વેદનીયમાં પરિણમે તે સંક્રમણ છે. સ્ત્રીવેદ નોકષાય -પુરુષને ભોગવવાની ઇચ્છા થાય, સંજ્વલન - જે કષાયને દાબવામાં જીવને પુરુષ સાથે સંયોગ કરવાનું મન થાય, તે ભાવ ઝાઝો પરિશ્રમ પડે નહિ તે સંજ્વલન કષાય સાકાર થાય તે સર્વ સ્ત્રીવેદના ઉદયમાં આવે. કહેવાય છે. હાસ્ય નોકષાય - કારણ વગર, મશ્કરી રૂપે, સંયમ - વિષયોની આસક્તિમાં જતી ઇન્દ્રિયોને તુચ્છકારથી કે અન્ય કોઈ કારણથી જ્યારે હસવાનું રોકવી, તેને ધર્મમાર્ગમાં રહેવા સ્થિર કરવી થાય છે ત્યારે હાસ્ય નોકષાય ઉદિત થાય છે. એ સંયમ છે, જે પ્રવૃત્તિમાં મન, વચન, કાયા હિંસા પાપસ્થાનક - સ્થૂળ હિંસા એટલે એક જીવને પ્રવર્તાવવાથી કષાયો વધે, કર્મનો આશ્રવ વધે તેનાં શરીરથી છૂટો પાડી દેવો, અર્થાત્ જીવને જે તેવી પ્રવૃત્તિ કરતાં રોકાઈ જવું, અટકી જવું એ અતિપ્રિય છે તેવા દેહનો વિયોગ કરાવી, તેને સંયમ છે. ખૂબ જ દુ:ખ પહોંચાડવું. હિંસાનું સૂમ સ્વરૂપ સંવર – પાપ અથવા પુણ્ય કર્મને આત્માના પ્રદેશો એટલે એક જીવ દ્વારા બીજા જીવની સૂક્ષ્મ પણ પર આવતાં રોકવા તે સંવર તત્ત્વ છે. જે સાધનથી દૂભવણી કરવી. આત્મા નવાં કર્મ સ્વીકારતો નથી તે સંવર હીનવીર્ય - હીનવીર્ય એટલે ઓછી શક્તિવાળો. કહેવાય છે. અંતરાય કર્મ આત્માના વીર્યને ગોપવે છે, તે સંવરભાવના – જ્ઞાન, ધ્યાનાદિમાં પ્રવર્તી જીવ કર્મને આત્માને હીનવીર્ય કરી નાખે છે. હીનવીય આવતાં રોકે તે સંવરભાવના. બનેલો જીવ અન્ય કર્મો સામે જીત મેળવી શકતો ૩૯૧
SR No.034409
Book TitleKevali Prabhuno Sath Volume 01
Original Sutra AuthorN/A
AuthorSaryu Rajani Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy