SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર શ્રી મૌન એકાદશીના તીર્થંકરના દોઢસો કલ્યાણકની વિગત તીર્થકર પુષ્કરાર્ધમાં પૂર્વ તીર્થંકર પુષ્કરાર્ધમાં પશ્ચિમ ક્રમાંક ઐરાવત ક્ષેત્રમાં | ક્રમાંક ઐરાવત ક્ષેત્રમાં (૨૫) અતીત ચોવીશી | | |(૨૮) અતીત ચોવીશી | શ્રી અષ્ટનિધિ સર્વજ્ઞાય નમઃ | ૪ શ્રી સૌર્યનાથ સર્વજ્ઞાય નમઃ શ્રી વેણુકનાથ અહત નમ: | ૬ શ્રી ત્રિવિક્રમનાથ અહત નમઃ શ્રી વેણુકનાથ નાથાય નમઃ | ૬ શ્રી ત્રિવિક્રમનાથ નાથાય નમ શ્રી વેણુકનાથ સર્વજ્ઞાય નમઃ | ૬ શ્રી ત્રિવિક્રમનાથ સર્વજ્ઞાય નમઃ | | શ્રી ત્રિભાનુનાથ નાથાય નમ:| ૭ શ્રી નારસિંહ નાથાય નમ: ૨૧ ૧૯ ૧૯ ૧૯ ૧૮ (૨૬) વર્તમાન ચોવીશી (૨૯) વર્તમાન ચોવીશી | શ્રી શતકનાથ સર્વજ્ઞાય નમઃ | ૨૧ શ્રી ક્ષેમવાત સર્વજ્ઞાય નમ: શ્રી સ્વસ્તિકનાથ અહત નમઃ | ૧૯ શ્રીસંતોષિત અહત નમ: શ્રી સ્વસ્તિકનાથ નાથાય નમ: ૧૯ શ્રી સંતોષિત નાથાય નમ: શ્રી સ્વસ્તિક્નાશાય સર્વજ્ઞાય નમ ૧૯ શ્રી સંતોષિક સર્વજ્ઞાય નમઃ શ્રી શિલાદિત્ય નાથાય નમઃ | ૧૮ શ્રી અકોમનાથ નાથાય નમઃ | અરિહંત પરમાત્માના ગુણ અને ૩૪ અતિશય ચાર ગુણ તે ચાર મૂળ અતિશય નીચે પ્રમાણેઃ૧. અપાયાપગમાતિશય, ૨. જ્ઞાનાતિશય. ૩. પૂજાતિશય. ૪. વચનાતિશય બીજા આઠ ગુણ તે આઠ મહાપ્રાતિહાર્ય. એ નીચે પ્રમાણેઃ૨૪. ૧. અશોક વૃક્ષ, ૨. પુષ્પવૃષ્ટિ, ૩. દિવ્યધ્વનિ, ૪. ચામર, તીર્થકર ૫. સિંહાસન, ૬. ભામંડલ, ૭. દુંદુભિ, ૮. ત્રણ છત્ર. આમ કુલ બાર ગુણ તીર્થંકર પરમાત્માના હોય છે. 4th અરિહંત ભગવાનનું ઔશ્ચર્ય- અતિશય અર્થાત જે ગુણો Proof વડે શ્રી તીર્થકરો સમસ્ત જગત કરતાં પણ અતિશય ચઢિયાતા હોય તે ગુણોને અતિશય કહેવામાં આવે છે. 51 અતિશય એટલે અનન્ય સામાન્ય ઔશ્વર્ય અનન્ય સામાન્ય એટલે બીજાઓમાં જેની સમાનતાનથી તેવા આ અતિશયો તીર્થંકર પ્રભુ સિવાય અન્યમાં હોતા નથી. તીર્થંકર પરમાત્માના અતિશયો તીર્થંકર પરમાત્માના ચોત્રીસ અતિશય હોય છે. એમાં ચાર સહજતિશય, અગિયાર કર્મક્ષયજ અતિશય અને ઓગણીસ દેવકૃત અતિશય હોય છે. આ ચોત્રીસ અતિશય નીચે પ્રમાણે છે: ચોત્રીસ અતિશયના નામઃ ૧. કેશ નખ અણશોભતાં (૨૭) અનાગત ચોવીશી શ્રી નિવણિક સર્વજ્ઞાય નમઃ | ૪ શ્રી અતિરાજ અહત નમઃ | ૬ શ્રી અતિરાજ નાથાય નમઃ | ૬ શ્રી અતિરાજ સર્વજ્ઞાય નમઃ | ૬ શ્રી એશવનાથ (અશ્વવંત) | ૭ | નાથાય નમ: |(30) અનાગત ચોવીશી શ્રી મુનિનાથ સર્વજ્ઞાય નમ: શ્રી ચંદ્રકેતુ અહત નમ: શ્રી ચંદ્રકેતુ નાથાય નમ: શ્રી ચંદ્રકેતુ સર્વજ્ઞાય નમઃ શ્રી ધ્વજાદિત્ય નાથાય નમ: મૌન એકાદશીના દિવસે તીર્થંકરના ૧૫૦ કલ્યાણકો આવે તેથી આ દિવસ પવિત્ર આરાધનાનું પર્વ છે.
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy