SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર વર્ધમાનકુમારને, ઉપાધ્યાયના આસન ઉપર બેસાડી પોતે સંગમદેવના ઉપસર્ગો કઠપૂતનાનો ઉપસર્ગ, પ્રભુના બંને શિષ્ય બની પ્રભુને ભણાવવાની પ્રાર્થના કરી તે સમયે પ્રભુએ કાનમાં ખીલા ઠોકયા તે ગોવાળનો ઉપસર્ગ હતો. ઇન્દ્રને વ્યાકરણ શિખવાયું તે વ્યાકરણ, “શબ્દાનુશાસન કર્મનો નાશ કરવા માટે, મૌન સાથે સાડા બાર વર્ષ અને ૧૫ અને એંદ્ર વ્યાકરણ' નામથી પ્રસિદ્ધ થયું. યૌવન પ્રાપ્ત, પ્રભુનું દિવસની ઉગ્ર તપશ્ચર્યા કરી. સાડાબાર વર્ષના સમય દરમિયાન ભોગકર્મ શેષ હોવાથી સમરવીર નામના રાજાની યશોદા પ્રભુના પારણાના ૩૪૯ દિવસ જ, બાકીના બધા દિવસો ચૌવિહારા નામની રાજકન્યા સાથે પ્રભુના વિવાહ થયા અને યોગ્ય સમયે, ઉપવાસ કર્યા. બીજી રીતે કહીએ તો ૪૫૧૫ દિવસમાંથી ૪૧૬૬ પ્રિયદર્શના નામની દીકરી પ્રાપ્ત થઈ. બહેન સુદર્શનાના પુત્ર ૨૪ દિવસ ઉપવાસ કર્યા. આ તપશ્ચર્યામાં વધુમાં વધુ છ માસના ઉપવાસ જમાલી સાથે પ્રિયદર્શનાના વિવાહ થયા. તીર્થકર થયા. ઓછામાં ઓછું છઠ્ઠ તપ થયેલ છે. માતા-પિતાનું આયુષ્ય પૂર્ણ થતાં, મોટા ભાઈ નંદીવર્ધન કૌશાંબી નગરીમાં પધારેલા સ્વામીએ ઘોર અભિગ્રહ ધારણ પાસે વર્ધમાને દીક્ષા લેવા માટે આજ્ઞા માગી. ન આપી પરંતુ બે કર્યો. ૧૩ બોલનો અભિગ્રહ, પાંચ માસ અને પચીસ દિવસે, વર્ષ પર્યત ભાવયતિ બની સંસારમાં રહ્યા. 4th રાજકુમારી ચંદનબાળાએ પૂર્ણ કર્યો. કર્મશત્રુ સામે અડગ રીતે પ્રભુની દીક્ષા: સાંવત્સરિક દાન આપી પ્રભુ “ચંદ્રપ્રભા’ Proof લડીને, કર્મ ખપાવી સાચા અર્થમાં મહાવીર બની ગયા. નામની શિબિકામાં બિરાજી જ્ઞાતખંડનામના ઉધાનમાં પધાર્યા. પ્રભુનું કેવળજ્ઞાન: ઘોર સાધના કરી, કર્મ ખપાવી પ્રભુ જુંભક માગસર વદ ૧૦ના હસ્તોત્તરા નક્ષત્રમાં, છઠ્ઠ તપયુકત પ્રભુએ 46 નામના ગામમાં, હજુવાલિકા નદીના કિનારે શ્યામાક નામના. ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા ગ્રહણ કરી, સોમ નામના બ્રાહ્મણને ગૃહસ્થના ખેતરમાં શાલવૃક્ષની નીચે, ગોદોહિકા આસને છેલ્લે વસ્ત્રદાન આપી દ્રવ્ય અને ભાવ દરિદ્રતા દૂર કરી. પ્રભુનું આરૂઢ થયેલા પ્રભુને વૈશાખ સુદ ૧૦ના દિવસે કૈવલ્ય જ્ઞાનની પ્રથમ પારણું કોલાણ સંનિવેશમાં બહલ નામના બ્રાહ્મણને પ્રાપ્તિ થઈ. ઇન્દ્રની આજ્ઞાથી દેવોએ સમવસરણની રચના ત્યાં ખીરથી થયું. કરી, ચૈત્યવૃક્ષ નીચે સિંહાસન પર બિરાજી પ્રભુએ પ્રથમ દેશના સાડા બાર વર્ષની, પ્રભુની છદ્મસ્થ અવસ્થામાં કર્મોની સામે આપી. રાજગૃહનગરના ઉધાનની આ પ્રથમ દેશના નિષ્ફળ યુદ્ધનો પ્રારંભ થયો. પ્રથમ રાત્રિથી ગોવાળથી આરંભાયેલ ગઈ. પ્રથમ દેશનામાં તીર્થની સ્થાપના ન થઈ. એક ઉપસર્ગ, સાડા બાર વર્ષના અંતે ગોવાળથી જ સમાપ્ત થયો. આશ્ચર્યજનક ઘટના સમજવી. શૂલપાણિ યક્ષનો, ચંડકૌશિક સર્પનો, સુદષ્ટ્ર નામના બીજા દિવસે વૈશાખ સુદ ૧૧ના પ્રભુ પાવાપુરી પધાર્યા. નાગકુમાર દેવનો, ગોશાળાનો, અનાર્ય દેશનો મલેચ્છનો, પ્રભુની સાથે વાદ કરવા આવેલા મહાવિદ્વાન પંડિતો- ઇન્દ્રભૂતિ
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy