SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર અને ‘સમતા-સામાયિક’ વિષયક પ્રથમ દેશના આપી, પ્રથમ ૨૦: શ્રી મુનિસુવ્રત સ્વામી શિષ્યા બંધુમતી સાધ્વીને પ્રવર્તિની પદ આપ્યું. બીજા દિવસે મિથિલા નગરીમાં, વિશ્વસેન રાજાને ઘેર ખીરથી પારણું થયું. પ્રભુનું ચ્યવન: ભરત ક્ષેત્રમાં મગધ દેશમાં રાજગૃહનામનું નગર હતું. તેમાં હરિવંશીય સુમિત્ર નામે રાજા રાજ્ય કરતા પ્રભુના તીર્થમાં ઇન્દ્રાયુધ જેવા વર્ણવાળો, હાથીના હતા. આ રાજાની રાણીનું નામ પદ્માવતી હતું. શ્રાવણ સુદ વાહનવાળો ‘કુબેર' નામે યક્ષ શાસનદેવ બન્યો અને ૧૫ના, શ્રવણ નક્ષત્રમાં, સુરશ્રેષ્ઠ રાજાનો જીવ દેવલોકથી કમલાસીન ‘વૈરોટ્યા’ નામે દેવી શાસનદેવી બની. ચ્યવી, પદ્માવતી રાણીની કુક્ષિમાં અવતર્યો. શ્રી મુનિસુવ્રત ૨૪ પ્રભુનું નિર્વાણઃ નિવણ સમય, સમીપ જાણી પ્રભુ સ્વામીના ત્રણ ભવ થયા છે. ઑગણીશ તીર્થકરો ઈસ્વાકુ સમેતશિખર પર્વત પર પધાર્યા. ૫૦૦ સાધુઓ અને ૫૦૦ તાકિર વંશમાં ઉત્પન્ન થયા અને વીશમાં તીર્થકર મુનિસુવ્રતસ્વામી. સાધ્વીઓ સાથે, એક માસનું અનશન કરી, ફાગણ સુદ ૧૨ના હરિવંશમાં ઉત્પન્ન થયા. ભરણી નક્ષત્રમાં પ્રભુનિર્વાણ પામ્યા. સર્વ મળી ૫૫,૦૦૦ વર્ષનું પ્રભુનો જન્મ: ગર્ભ સમય પૂર્ણ થતાં, જેઠ વદ ૮ના શ્રવણ આયુષ્ય તેઓએ પૂર્ણ કર્યું. 4th નક્ષત્રમાં, કાચબાના લાંછનવાળા, શ્યામવર્ણી બાળકને Proof પ્રભુનાં પાંચ કલ્યાણક રાણીએ જન્મ આપ્યો. પ્રભુ ગર્ભમાં હતા, ત્યારે માતા કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ મારવાડી તિથિ મુનિઓની જેમ સુવ્રતવાળાં બન્યાં તેથી અથવા પ્રભુ પોતે ફાગણ સુદ ૪ વૈજયંત દેવલોકથી ફાગણ સુદ ૪ 37 સુવતવાળા હોવાથી માતાપિતાએ બાળકનું નામ મુનિસુવ્રતા મિથિલા રાખ્યું. જન્મા માગસર સુદ ૧૧મિથિલા માગસર સુ દ૧૧ દીક્ષા માગસર સુદ ૧૧મિથિલા. માગસર સુદ ૧૧ યુવાનવયે, મુનિસુવ્રત કુમારના વિવાહ અનેક કેવળજ્ઞાન માગસર સુદ ૧૧મિથિલા માગસર સુ દ૧૧ રાજકન્યાઓ સાથે થયા. યથાસમયે તેમનો રાજ્યાભિષેક નિર્વાણ ફાગણ સુદ ૧૨ સમેતશિખર કરવામાં આવ્યો. રાજ્યનો વહીવટ ઉત્તમ રીતે સંભાળી, મલ્લિનાથ પ્રભુનો પરિવાર: ગણધર ૨૮; કેવળજ્ઞાની લોકોને અપાર સંતોષ અને આનંદ આપ્યો. ૨,૨૦૦; મન:પર્યવજ્ઞાની ૧,૭૫૦; અવધિજ્ઞાની ૨,૨૦૦; વૈક્રિય લબ્ધિધારી ૨,૯૦૦; ચતુર્દશપૂર્વી ૬૬૮; ચર્ચાવાદી ૧,૪૦૦; પ્રભુની દીક્ષા: રાજ્ય કારભારના ૧૫,૦૦૦ વર્ષ પછી સાધુ ૪૦,૦૦૦; સાધ્વી પ૫,૦૦૦; શ્રાવક ૧,૮૩,૦૦૦; શ્રાવિકા મુનિસુવ્રતકુમાર ‘અપરાજિત' નામની શિબિકામાં બેસી, રાજગૃહના ‘નીલગુહા' નામના ઉધાનમાં આવ્યા. આ 3,૭૦,૦૦૦ રચ્યવન
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy