SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર હસ્તિનાપુર પધાર્યા. તેમના પૌત્ર કુરચંદ્ર રાજા પ્રભુની દેશના ૧૭: શ્રી કુંથુનાથ સ્વામી સાંભળવા આવ્યો. પ્રભુએ તેની શંકાઓનું સમાધાન કર્યું અને જંબુદ્વીપના પૂર્વ વિદેહ ક્ષેત્રમાં આવતી વિજયમાં ખડગી તેના પૂર્વજન્મની વિગતો દર્શાવી. કુરુચંદ્રને તે સમયે નગરીમાં સિંહ જેવો પરાક્રમી સિંહાવહ રાજા રાજ્ય કરી રહ્યો જાતિસ્મરણ થયું અને દેશનામાં આવેલા, ચારેય પૂર્વમિત્રોને છે. તે રાજાને ત્યાં ધર્મચર્ચાઓ અવારનવાર થતી હતી. પ્રભુને વંદન કરી પોતાને ઘેર લઈ ગયાં. સિંહાવહ રાજા દીન-દુ:ખીઓને દાન આપવામાં ખૂબજ આનંદ પ્રભુનું નિવણઃ નિવાર્ણ સમય નજીક જાણી પ્રભુ અનુભવતા હતા. અંતે ધર્મતત્ત્વનું સૂક્ષ્મસ્વરૂપ સમજેલા સમેતશિખર પર્વત પર પધાર્યા. ૯૦૦ મુનિઓ સાથે એક માસનું - ૨૪ રાજવીએ સંવરાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરી અનશન કરી, જેઠ વદ ૧૩ના ભરણી નક્ષત્રમાં મોક્ષે ગયા. તીર્થકર વીશસ્થાનકની આરાધના દ્વારા તીર્થકર નામકર્મની એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. નિકાચના કરી સમાધિમરણ પામી સવાર્થ સિધ્ધ વિમાનમાં પાંચમા ચક્રવર્તી અને ૧૬મા તીર્થંકર થયા. આ રીતે દેવ થયા. શાંતિનાથ ભગવાન બે પદવીના ધારક હતા. 4th પ્રભુનું ચ્યવનઃ ગુણ વૈભવનો ભંડાર દર્શાવનાર જૈનધર્મના Proof પ્રભુનાં પાંચ કલ્યાણક સત્તરમા તીર્થકર કુંથુનાથ સ્વામી છે. આપણા આ ભરતક્ષેત્રના કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ મારવાડી તિથિ કરદેશના ગજપુર) હસ્તિનાપુર નામના નગરમાં શૂર નામના ચ્યવન શ્રાવણ વદ ૭ સર્વાર્થસિદ્ધથી ભાદરવા વદ ૭ 32 રાજા રાજ્ય કરતા હતા. તેમની પટરાણીનું નામ “શ્રી” હતું. હસ્તિનાપુર શ્રીદેવીની કુક્ષિએ શ્રાવણ વદ ૯ના કૃતિકા નક્ષત્રમાં જન્મ વૈશાખ વદ ૧૩ હસ્તિનાપુર જેઠ વદ ૧૩ દીક્ષા વૈશાખ વદ ૧૪ હસ્તિનાપુર જેઠ વદ ૧૪ સિંહાવરાજાનો જીવ, સર્વાર્થ સિધ્ધ વિમાનથી ચ્યવી, શ્રીદેવીની કેવળજ્ઞાન પોષ સુદ ૯ હસ્તિનાપુર પોષ સુદ ૯ કુક્ષિમાં અવતર્યો. શ્રી કુંથુનાથ ભગવાનના ત્રણ ભવ થયા છે. નિર્વાણ વૈશાખ વદ ૧૩ સમેતશિખર જેઠ વદ ૧૩ મહાદેવીના ઉદરમાં તીર્થકરના આત્માનું અવતરણ થયેલું શ્રી શાંતિનાથ પ્રભુનો પરિવાર: ગણધર ૩૬; કેવળજ્ઞાની ૪,૩૦૦; જ. સાથે એ પુણ્યાત્માના શિરે ચક્રવર્તી બનવાનું પણ સૌભાગ્ય મન:પર્યવજ્ઞાની ૪,૦૦૦; અવધિજ્ઞાની ૩,૦૦૦; વૈક્રિય લબ્ધિધારી લખાયેલું હતું. ૬,૦૦૦; ચતુર્દશપૂર્વી ૮૦૦; ચર્ચાવાદી ૨,૪૦૦; સાધુ ૬૨,૦૦૦; સાધ્વી ૬૧,૬૦૦; શ્રાવક ૨,૯૦,૦૦૦; શ્રાવિકા ૩,૯૩,૦૦૦ પ્રભુનો જન્મઃ ગર્ભકાળ પૂર્ણ થતાં વૈશાખ વદ ૧૪ના કૃતિકા નક્ષત્રમાં શ્રીદેવીએ સુવર્ણવર્ણી છાગ(બકરા)ના લાંછનયુક્ત
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy