SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ જૈન ધર્મના ચોવીશ તીર્થંકર જૈન ધર્મના ચોવીશ તીર્થંકર ૨૪ પ્રભુની દીક્ષા: માગસર સુદ ૧૫ના દિવસે છઠ્ઠ તપયુકત જન્મ માગસર સુદ-૧૪ શ્રાવસ્તી માગસર સુદ-૧૪ ૧૦૦૦ રાજાઓ સાથે દીક્ષા અંગીકાર કરી; દીક્ષા અંગીકાર દીક્ષા માગસર સુદ-૧૫ શ્રાવસ્તી માગસર સુદ-૧૫ કેવળજ્ઞાન આસો વદ-૫ શ્રાવસ્તી કર્યા પછી, બીજા દિવસે, શ્રાવસ્તી નગરીના ‘સુરેન્દ્રદત્ત' કારતક વદ-૫ મોક્ષા ચૈત્ર વદ-૫ સમેતશિખર - રાજાના ગૃહે ખીરથી પ્રભુનું પારણું થયું. નવા નવા અભિગ્રહો શ્રી સંભવનાથ સ્વામીનો પરિવાર ગણધર ૧૦૨; કેવળજ્ઞાની ધારણ કરી, પરિષહો- ઉપસર્ગોને સહન કરી, વિહારયાત્રામાં ૧૫,૦૦૦; મન:પર્યવજ્ઞાની ૧૨,૧૫૦; અવધિજ્ઞાની ૯,૬૦૦; અનેકને પ્રતિબોધ કરતાં વિચરતાં રહ્યાં. વૈક્રિય લબ્ધિધારી ૧૯,૮૦૦; ચતુર્દશપૂર્વી ૨,૧૫૦; ચર્ચાવાદી પ્રભુનું કેવળજ્ઞાન: શાલવૃક્ષ નીચે, કારતક વદ પના, છઠ્ઠ ૧૨,૦૦૦; સાધુ ૨,૦૦,૦૦૦; સાધ્વીઓ ૩,૩૬,૦૦૦; શ્રાવક તપની સાધના સાથે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તીર્થકર ૨,૯૩,૦૦૦; શ્રાવિકા ૬,૩૬,૦૦૦. સમવસરણમાં ચૈત્ય વૃક્ષની નીચે, સિંહાસનારૂઢ થઈ, પ્રભુએ અનિત્યભાવનાને વર્ણવતી પ્રથમ દેશના આપી. પ્રભુને ૧૦૨ ગણધર થયા. પ્રથમ સાધ્વી શ્યામા પ્રવર્તિની 4th બની, મયુરના વાહનવાળો ત્રિમુખ નામના યક્ષ શાસનદેવ Proof બન્યા અને ગૌરવર્ણી મેઘના વાહનવાળી દુરિતારિ નામે યક્ષિણી શાસનદેવી બની. પ્રભુને નિર્વાણપદની પ્રાપ્તિઃ પ્રભુ કેવળજ્ઞાન સહિત એક લાખ પૂર્વ પર્યત વિચર્યા અને અંતિમ સમયમાં સમેતશિખર ઉપર જઈ, ૧૦૦૦ મુનિઓ સાથે એક માસનું અનશન કરી ચૈત્ર વદ ૫ના નિર્વાણ પામ્યા. પાંચ કલ્યાણકઃ કલ્યાણકનું નામ ગુજરાતી તિથિ સ્થળ મારવાડી તિથિ ફાગણ સુદ ૮ આનત ફાગણ સુદ-૮ (સાતમું ઐયાવક) થી શ્રાવસ્તી 15 રચ્યવન
SR No.034400
Book TitleJain Dharmna 24 Tirthankar
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherNavbharat Sahitya Mandir
Publication Year2014
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy