SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ 000000000000000000000000000000 પ્રતિક્રમણ સૂત્ર. આત્મશુદ્ધિ માટે આવશ્ય કરવા યોગ્ય અનુદાન. સિધ્ધોના સુખ, ઇન્દ્ર, ગ્રહ, નક્ષત્ર આદિ વિચાર. જીવોની ૧૦ અવસ્થાઓ ૧૦૦ વર્ષની ઉંમરથી. વૈરાગ્ય વિચાર. જ્યોતિષ તથા નિમિત્તજ્ઞાન વિવરણ. હિતશિક્ષા તથા સમાધિમરણ વિષયક સૂચના. પંડિતમરણ, પાંચ મહાવ્રત શુદ્ધિ. ગચ્છની વ્યવસ્થા, ગચ્છવાસમાં હાનિ-લાભ અનશન સ્વીકાર અને અંતિમ આરાધના. ૩૨. ૩૩. | દેવેન્દ્ર સ્તવગ્રંથ ૩૪. | તંદુલ વૈતાલિક ૩૫. | ગણિવિદ્યાગ્રંથ ૩૬. | આતુરપ્રત્યાખ્યાન ૩૭. મહાપ્રત્યાખ્યાન 32. ૩૯. ૪૦. ૪૧. ૪૨. આવશ્યક સૂત્ર ૪૩. xx. ગચ્છાચાર પ્રકીર્ણક ભક્ત પરિજ્ઞા મરણ સમાધિ સંસ્તારક પ્રકીર્ણક ચઉસરણ પઈના જીતકલ્પ સૂત્ર મહાનિશીથ સૂત્ર ૪૫. પિંડ નિયુક્તિ અંત સમયમાં સમાધિભાવ દષ્ટાંત સહિત સંસ્તારક વર્ણન તથા મહિમા ચાર શરણોનું સ્વરૂપ દસ પ્રાયશ્ચિત્ત, આલોકના વિચાર. દુષ્કૃત્યોની નિંદા, આલોચના, શુદ્ધિકરણ તથા વિચિત્ર વિવિધ વિષય. સંચમીના કલ્પ્સ, અકલ્પ્સ, આહાર આદિની ગવેષણા ચર્ચા. નોટઃ ક્રમાંક ૧થી ૧૧ સુધી અંગશાસ્ત્ર છે. ક્રમાંક - ૧૨ થી ૨૩ સુધી ૧૨ ઉપાંગશાસ્ત્ર છે. ૨૪થી ૨૭ સુધી ચાર છેદ સૂત્ર છે. ૨૮થી ૩૨ સુધી ચાર મૂળસૂત્ર અને આવશ્યક સૂત્ર છે. આગળ મૂર્તિપૂજક માન્ય ૩૩થી ૪૨ સુધી ૧૦ પ્રકીર્ણક છે. ૪૩-૪૪ બે છેદસૂત્ર મૂર્તિપૂજક માન્ય વિશેષ છે. ૪૫મું વ્યાખ્યા ગ્રંથ છે, તેને પણ મૂર્તિપૂજકોએ મૂળશાસ્ત્રમાં અને આગમમાં ગણ્યું છે. નામકરણ ઃ દ્વાદશાંગી શાશ્વત નામ છે, ૧૨ અંગસૂત્રોનું. ૧૨મું અંગ વિચ્છેદ થઈ ગયું છે, માટે ૧૧ અંગ લખ્યાં છે. ૧૭ 000000000000000000000000000000 સામાયિક-પ્રતિક્રમણ આદિ આવશ્યક સૂત્ર જેવી રીતે શરીર નિર્વાહ હેતુ આહાર આદિ પ્રક્રિયા દરરોજ કરવી પડે છે, એમ આત્માને નિર્મળ કરવા માટે બન્ને વખત પ્રતિક્રમણ કરવું આવશ્યક છે માટે તેને આવશ્યક સૂત્ર કહે છે, જે ૩૨મું આગમ છે. નીચે પ્રમાણે છ આવશ્યક છે. ૧) સામાયિક : - સાવદ્યયોગથી નિવૃત્તિ લઈ આત્મશુદ્ધિના માર્ગમાં પ્રવૃત્ત થવું. બાહ્ય અને આંતિરક પ્રવૃત્તિઓથી નિવૃત્તિ થઈ સમતાભાવમાં રહેવાની સાધના એટલે સામાયિક, : ૨) ચઉવિસંથવો :- ચતુર્વિશતિસ્તવ : સમસ્ત જીવો પર સમભાવ આવ્યા પછી પોતાના શ્રેષ્ઠ ભગવાનના ગુણગ્રામ કરવા માટે તેમ જ તેમણે બતાવેલા મોક્ષમાર્ગની કૃતજ્ઞતા કરવા માટે ચઉવિસંથવો છે. ત્યાર પછી જીવનમાં લાગતા ૯૯ પ્રકારના અતિચારો (દોષ)ની આલોચના કરવાની છે. -- અનંત ઉપકારી ગુરુ પ્રત્યે વિનય ભક્તિ માટે ત્રીજો આવશ્યક ૩) વંદના વંદના છે. ૪) પ્રતિક્રમણ :- અતિચારોની (દોષો)ની આલોચના-સ્વનિંદા-પ્રાયશ્ચિત્તના ભાવો તે ચોથો આવશ્યક પ્રતિક્રમણ છે. ૫) કાઉસગ્ગ :- પ્રતિક્રમણમાં થતી ભૂલોનું પ્રાયશ્ચિત્ત અતીત અને વર્તમાનના પાપનું પ્રાયશ્ચિત્ત કરી આત્મવિશુદ્ધિની પ્રક્રિયા. ૬) પચ્ચખાણ :- ભૂતકાળની વિશુદ્ધિ કર્યા પછી આવતા પાપને રોકવાની પાળ તે પ્રત્યાખ્યાન છે. આશ્રવ દ્વાર બંધ કરવા માટે બાંધે વ્રત પ્રત્યાખ્યાન. ...જૈન ધર્મના મુખ્ય સિદ્ધાંતો——| અહિંસા, અપરિગ્રહ અને અનેકાંત જૈન ધર્મમાં અહિંસાના સિદ્ધાંતને મનોવૈજ્ઞાનિક આધારે સ્થાપિત કરવામાં આવ્યો છે. અહિંસાને આર્હત પ્રવચનનો સાર શુદ્ધ અને શાયત ધર્મ રૂપે દર્શાવવામાં આવ્યો છે. અહિંસાના આવિષ્કારથી જીવનમાં સત્ય, અહિંસા, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ભાવના ઉત્પન્ન થાય છે. અહિંસામાં જીવ માત્રના અસ્તિત્વનો સ્વીકાર છે. જેવી રીતે બધી જ નદીઓ સાગરમાં સમાઈ જાય ૧૮
SR No.034392
Book TitleJain Dharm Parichay Pustika
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAkhil Bharatiya Shwetambar Sthanakvasi Jain Conference
Publication Year2015
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy