SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ S૦૦૦૦૦૦૦૮ આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન ESSES, 90% આધ્યાત્મિક કાવ્યોમાં આત્મચિંતન 99899 પ્રતિક્ષણ કાર્યમાં આગળ ભરી પગલું અડગ રહેજે, અરે ચેતન બની જા શૂર, વિજય મેદાનમાં મળશે. ઓમ શાંતિ શાંતઃ શાંતિઃ વલસાડ. પોષ વદી-૧૦, ૧૯૬૮, (રેણુકાબહેને આચાર્ય બુદ્ધિસાગરજીના સાહિત્ય પર શોધપ્રબંધ લખી Ph.D. કરેલ છે. “જૈનજગતપત્રિકાના મહિલા વિભાગનું સંપાદનકાર્ય કરે છે. જૈન શિલાલેખોના સંશોધનકાર્યમાં રસ ધરાવે છે. એ વિષય પર તેમનો અભ્યાસગ્રંથ પ્રગટ થયો છે.) શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સદ્ગર બ્રહ્માનંદસ્વામીના કાવ્ય(કીર્તન)માં અધ્યાત્મદર્શન 1 ડૉ. દેવવલ્લભ સ્વામી સહજાનંદ સુખકારી (૨) સહજાનંદ સુખકારી; સલુણી છબી સહજાનંદ સુખકારી રે.. ટેક વેદાંતી અરૂપી કે' છે, ન્યાય અનુમાન લે છે; તે વહાલો સંતોમાં રે'છે રે... સલુણી ૦૧ નિગમ કહે અનુખાને, મુનિવરને નાવે ધ્યાને; વહાલો તે આ ભીને વાને રે... સલુણી ૦૨ સર્વકર્તા સવધારો, સર્વ માંહિ સર્વથી ન્યારો; પ્રગટ રૂપ તે આ પ્યારો રે... સલુણી ૦૩ જગજીવન અંતરજામી, નામ સર્વનો છે નામી; તે આ બ્રહ્માનંદનો સ્વામી રે...સલુણી ૦૪ ૫૩ -
SR No.034388
Book TitleGyandhara 16 Adhyatmik Kavyoma Aatmchintan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2017
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy