SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ wwwwwwwwwलारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwwwwww wwwwwwwwwnारतीय संस्कृतिमा गुरुमहिमाwwwwwwwww रहेगा, और जो यह तीर्थ है वह प्रवचन अर्थात सिद्धांत द्वादशांगी के आधार पर रही है। उस सिद्धांत के अनुसार गुरु और सुसाधु का लक्षण निम्न प्रकार बताया गया है। शुद्ध निर्दोष वाणी बोले, उत्तम मार्ग का उपदेश दे, उत्तम आचार का पालन करे उसे गुरु मानना चाहिए। जो उत्तम आचार का पालन करे किन्तु सत्य नहीं बोले तो उसमें सम्यकत्व नहीं होता है और सम्यकत्व के बिना चारित्र किस काम का ? आगमवाणी का सच्चा उपदेश करने वाले वक्ता में दर्शन अर्थात् सम्यकत्व गुण नियम से होता है और चारित्र गुण भी होता है। गणधर, प्रत्येक बुद्ध, श्रुतकेवली एवं दशपूर्वधारियों द्वारा रचित शास्त्र ही सूत्र कहलाता है। जो प्रकरण ग्रन्थ सूत्र के साथ मेल खाते हों अर्थात् आगम के विरुद्ध न हों वे ही प्रकरण आगम के समान है, ऐसा जानना चाहिए। श्री जिनेश्वरदेव द्वारा कथित हो वही सत्य है, शंकारहित है, ऐसा जानना चाहिए। श्री जिनेश्वर परमात्मा द्वारा कथित पदार्थ भेदो को मैं पुर्णरुप से कैसे समझ सकता हूँ? क्योंकि में तो अल्पज्ञ हूँ। इसलिए सारभूत जो है वही करता हूँ। जिसजिस कार्य में हिंसा हो उसका उपदेश नहीं दिया जा सकता है। जो उपदेश आगम के अनुसार निर्दिष्ट है, पापरहित है, उसीको मानना चाहिए। धर्म, अर्थ एवं काम के लिए जिन वचन में लेशमात्र भी हिंसा का स्थान नहीं है। इसके लिए आचारांगसूत्र के चौथे अध्ययन धर्ममूल समक्ति अधिकार में श्री जिनेश्वरदेव ने बताया है। तो हे चतुर पुरुष देख लेना और विचार लेना। श्री जिनेश्वरदेव छ'काय जीवों का हित करनेवाले हैं, जगत के समस्त जीवों को अभयदान देनेवाले हैं, समस्त त्रस जीवों को सुख प्रिय है और दुःख अप्रिय है। ऐसा जानकर किसी भी जीव की हिंसा नहीं करनी चाहिए। ऐसी मधुरवाणी श्री जिनेश्वरदेवकी है, इस वाणङ केअनुसार जो उपदेश करे, उसका उपदेश सत्य है । हे भव्य जीव, इस प्रकार तुम निश्शयपूर्वक विचार करो। इस प्रकार उपर बताए हुए श्री जिनेश्वरदेव के वचन जो साधु भव्य जीवों के समक्ष कहे वही सच्चा गुरु है। ऐसे गुरु महाराज का हृदय में नामस्मरण करके पार्श्वचंद्रसूरि उनको प्रणाम करते हैं। यह गुरुतत्त्व विचार स्वाध्याय बृहत्यागच्छाधिराज युगप्रधान श्री पार्श्वचंद्रसूरिजी महाराज द्वारा रचित है। जिसमें कुगुरु एवं सुगुरु की व्याख्या बहुत सुन्दर ढंग से की गई है। पूज्य आचार्यश्री द्वारा प्रतिपादित सुगुरु का परिचय आज भी पूर्णरुपेण प्रासंगिक है। : શ્રી કમલસુંદÍણિ લિખિત વિજ્ઞપ્તિપત્રમાં ગુરુમહિમાનું આલેખન -डॉ. अभयला होशी (ડૉ. અભયભાઈ મુંબઈ યુનિ.ના ગુજરાતી વિભાગના ઍસોસિયેટ પ્રોફેસર છે. તેમની થિસિસનો ‘ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય વિદ્વતાપૂર્ણ ગ્રંથ પ્રગટ થયો છે. વ્યાખ્યાનમાળા અને સેમિનાર્સમાં સફળ પ્રવચનો આપે છે) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અનેક સાહિત્યપ્રકારો વ્યાપક બન્યા હતા. આ સાહિત્યપ્રકારોમાંના કેટલાક પ્રકારો તાત્કાલીન રીતિરિવાજો, વિધિવિધાન તેમ જ વિવિધ આવશ્યક ક્રિયાઓની પૂર્તિ માટે યોજાયા હતા. આવા પ્રકારોમાં એક પ્રકાર વિજ્ઞમિપત્રનો છે. પોતાના આરાધ્ય પૂજ્ય ગુરુભગવંતોને પોતાનાં નગરગામમાં ચાતુર્માસાર્થે પધારવાની ભાવભરી વિનંતી - વિજ્ઞમિ કરતો પત્ર એટલે વિજ્ઞમિપત્ર. આવા વિજ્ઞમિપત્રો મોટે ભાગે લાંબા કપડાના પટ પર લખવામાં આવતા. તેની આજુબાજુમાં સુંદર ચિત્રણ કરવામાં આવતું. આ વિજ્ઞમિપત્રનાં ચિત્રો આપણી લઘુચિત્રકળા જૈન ફૌલીની ચિત્રકળાનાં ઉત્તમ ઉદાહરણો છે. આ વિજ્ઞમિપત્રમાં ગુરભગવંત જ્યાં બિરાજમાન છે, તે નગર તેમ જ પત્રલેખકના નગરનું વિસ્તૃત વર્ણન કરવામાં આવતું. આ વર્ણન આપણને અનેક ઐતિહાસિક, સામાજિક વિગતો ઉપલબ્ધ કરી આપે છે. આવા અનેક વિજ્ઞમિપત્રો પ્રકાશિત થયા છે. આ દિશામાં એક વ્યાપક કાર્ય કરવા માટે જૈન સાહિત્યના સંશોધક અને પરમવિદ્વાન આચાર્યદેવશ્રી વિજય શીલચંદ્રસૂરિશ્વરજી મહારાજે અનુસંધાન' સામાયિકના ત્રણ અંકોને વિજ્ઞમિપત્ર વિશેષાંકરૂપે પ્રકાશિત કર્યા છે અને હજી એક અંક ટૂંક સમયમાં પ્રકાશિત થશે. આ વિજ્ઞમિપત્ર-વિશેષાંક ખંડ-૩માં એક વિજ્ઞમિપત્ર ખરતરગચ્છીય આચાર્ય જિનચંદ્રસૂરિ જેઓ લખન (લક્ષમણપુરી) ચાતુર્માસ, બિરાજમાન છે, તેમના પ્રતિ જયપુર નગરથી કમલસુંદરગણિએ મોકલાવેલ છે, તે પ્રકાશિત થયેલ છે. આ १३४ 133
SR No.034384
Book TitleBharatiya Sanskrutima Guru Mahima
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherArham Spiritual Centre
Publication Year2015
Total Pages121
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy