SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ D '/-PP ? ? ? | - અહીં પ્રસંગાવશાત્ પણ જણાવી દઈએ કે, ટers સાધારણ વનસ્પતિ, તેનો આગળનો ભાગ વાવવાથી, ઉગે છે, કેટલીક તેની ડાળો વાવવાથી ઉગે છે, કેટલીક તેનાં મૂળ વાવવાથી ઉગે છે, કેટલીક તેની ગાંઠો વાવવાથી ઉગે છે, ઠેટલીક તેનાં બીજ વાવવાથી ઉગે છે, તો કેટલી વાર વાળે- મામ, અમુક વસ્તુઓનું સંયોજન થવાથી પણ ઉગે છે. 8 અનંતકાથ - કંદમૂળ ત્યાગ - ---- જૈન દર્શનની થીયરી (Theoryઈ એવી છે કે, પહેલા - - - iબરમાં, બિલકુલ હિંસા રહિત જીવન જીવવું. એવી જે રાચતા ' 'ન હોય, તો બીજા નંબરે , ઓછામાં ઓછી હિંસા થાય, એવી જીવન પતિથી જીવવું. એટલે જ, પ્રથમ નંબરે, લીલોતરી માત્રનો ત્યાગ કરી દેવો જરૂરી છે. એવી ભિખપ્રતિજ્ઞાનો ઉલ્લાસ ન જાગતો હોય ' તો છેવટે , જે વનસ્પતિનાં અલ્પ ભક્ષણમાં પણ અનંત જીવોનો - સંહાર થાય છે, એવી અનંતકાય સ્વરૂપ ગણાતી વનસ્પતિનો તો - અચૂક જ ત્યા કરી દેવો જોઈએ. સવાલઃ નિગોદનું સાચું સ્વરૂપ શું છે?જવાબ: લોકમાં, નિરોદનાં (સૂક્ષ્મ કે બા) અસંખ્યાતા ગોળાં છે. દરેક - ગોળામાં, અસંખ્યાતા નિગોદ (સાધારણ વનસ્પતિનાં શરીરો) છે. તે દરેક શારીરમાં, અનંત- અનંત જીવો છે. સોયની અણી જૈસલો સાધારણ વનસ્પતિનો (જેમ કે બટેટાનો) કણિયો લેવામાં આવે, તો તેમાં પણt , મિત્રોનાં અસંખ્ય ગોળાં હોય છે, તેનાં દરેક ગોળામાં, અસંખ્ય નિરીદો (શારીર) હોય છે અને તે દરેક શરીરમાં | અનંત- અનંત જુવો હોય છે. eeeeeeeeeee EEEEEEEEEEEEEEEEEEEEEEEEE ૯ : ૦૦ भूमा माया छे. ये, मानो कोण गं मापपोष-- જવાબ | ના , આમાં મૂંઝાવાની કોઈ જરૂર નથી. બંને વનસ્પતિ હોવાં છતાંય, બંનેમાં જમીન- અસમાનનું અંતર છે. એક વનસ્પતિને ‘સાધન અનંતકાય- કંદમૂળ' કહેવાય છે, ત્યારે બીજી વનસ્પતિને પ્રત્યેક | કáાય છે. જે વનસ્પતિને અનંતકાય, કંદમૂળ ગણવામાં આવે છે, - તેમાં ઈન્વાઈનાઈટ (oinite) - અનંત જુવો હોય છે જે ગયાં ત્રણ ન શકાય. કોઈપણ ખાંકડામાં તેનો જવાબ આપી ન શકાય , એટલો| વિરાટ જીવ-જથ્થો , અનંતકાય ગણાતી વનસ્પતિનાં એક સુકુમ હfણથામાં રહેલાં છે. સોયની અણીની ટચ કરીએ તેટલી જગ્યામાં બટેટાનાં જીવોનાં અસંખ્ય શારીરી રહેલાં છે અને તે દરેક શારીરમાં અનંતા--જુવો રહેલાં છે. કોઈ masic મેજી) દ્વારા, માત્ર એક જ શારીરમાં | રઘેલાં અનંતા જીવોને જો કબૂતર જેવડાં કરીને આકાશમાં ઉડાડવામાં | આવે, તો આખું વિશ્વ આ જુવોથી ચિક્કાર ઉભરાઈ જય છતાંય1 પોઈન્ટમાં રહેલાં સર્વ જીવોને સંપૂર્ણપણે ખાલી કરી શકાતાં નથી. હે 'તમે સોચો | જે એ૬ શરીરમાં આટલાં બધાં જુવો હોય, તો સોયની અણી તળે તો બીજું અસંખ્ય શરીર છે રે તો એમ એક આખા બટેટામાં શરીર કેટલાં 1 , ૫૦૦ ગ્રામ બટેટામાં શરીર ઠેટલાં અને જુવો કેટલાં 1 અર. ૨૨... જ્યારે બટેટાનાં એક પોઈન્ટની વજીવસૃષ્ટિ આટલી મોટી છે, ત્યારે ન દર્શન કહે છે કે, આખી. દેળાની લૂમમાં, માત્ર એક જ જીવ છે. માટે લૂમથી કેળું છૂટું પતાંની સાથે, તરત જ, તે નિર્જીવ (અચિત્ત થઈ જાય છે. ભીંડા કે ટીંડોળાના વોને ગણવા બેસો તો , જેટલાં બીજ છે, તેટલાં જીવ છે. એક જુવ 1 છાલનો પણા ગણાય છે. આમ, ‘પ્રત્યેક ગણાતી વનસ્પતિનાં જીવોની સંખ્યાનો આંક તો દર્શાવી શકાય છે. જ્યારે , “સાધાસ્તુ”- “કંદમૂળ’ ની ખાંડ તો દર્શાવી શકાતો નથી. - સાધારણ અનંતકાય- કંદમૂળ, એ એક વિશાળ ક્ષસ્પિટલનો જનરલ વૉર્ડ છે, જેમાં, એક જ વૉર્ડમાં , અને બેડ (હedy પડેલાં છે. ત્યારે પ્રત્યેક વનસ્પતિકાય, એ એક સ્પેશયલ (ડpecial) વૉર્ડ છે, જેમાં , એક રૂમમાં માત્ર એક જ ખાટલો છે. - બેય પ્રકારની વનસ્પતિમાં આટલો મોટો વિશાળ કુક હોવાનાં |કારણે, ઓછામાં ઓછી હિંસાથી જીવવા માંગતાં માણસો , - ༈ ། ། ། ། ། ། ད ད ད ད ད ད ད ད ད ནད་ན་ན་ནད સવાલા આજે ઘણાં અનો, જેનોને સંભળાવૈ છે કે, ટામેટાં, ભીંડા , ટીડોળા ઘી ને તમેં વાપરો છો, તો બટેટા, ગાજર, મૂળાં ખાવામાં કાં વાંધો છે ! આ બેય વનસ્પતિ જ કહેવાય. એક ખવાય તો બીજ કેમ ન ખવાય આવો પ્રશ્ન પુછાય ત્યારે અજ્ઞાન નો મુંઝવણમાં
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy