SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ 133 थापटे थे, ते विकाशलीम थे. गीतार्थ मुटु लगयंतने पृथ्वी मे મહિના માટે, તલ કે તલમાંથી ભાડુ + કે ઢોકળાં ઉપર છંટાયેલ તલ હોય, તો પણ ચાલે નહીં. એટલે ફાગણ ચોમાસી બાદ, આ બનેલ તલસાંકળી તલવટ, તલનાં તલ કે ખાખરા, થેપલા, હાંડવામાં તેનું ખાસ ખ્યાલ રાખવું. (૪૦) નીચેની ચીજો ક્યારે વપરાય ખાદ્ય ચીજ जकूर ખારેક સૂકા મેવા બ તમામ પ્રકારની ભાજી તમામ પ્રકારનાં પાન ગુલાબ વગેરે डूज સૂદી રાયણ सूदयाली ક્યારે નહીં ? : શિયાળી ઉનાળો X * ચોમાસું * x X * * * ઉપરનાં કૌઠામાં જણાવેલ પદાર્થની વિસ્તારપૂર્વક સમજણ નીચે મુજબ છે : [A] બદામ, પિસ્તા, કાજુ, ચારોલી, સૂકી દ્રાક્ષ (ડીસમીસ), અખરોટ, જરદાલુ, ખજૂર વગેરે સૂકાં મેવા કાણાય. તેમાં, બદામ શિયાળાઉનાળામાં વપરાય છે અને ચોમાસામાં - આજે ફોડેલી બદામ આજે ચાલે, પરંતુ બીજે દિવસે અભક્ષ્ય ગણાય છે. જો આજે ફોડેલી ઘીમાં તળવામાં આવે, તો બીજે દિવસે પણ ચાલે. તે બનાવ્યાંના દિવસથી ૧૫ દિવસ સુધી ચાલે. ઉપધાનમાં તળેલી બદામ એક મહિનો ચાલે. બાકીનાં સૂડાં મેવા શિયાળામાં ચાલે, પરંતુ ઉનાળા- ચોમાસામાં અબલ્ય ગણાય છે. બદામ, [B] તલ, તાવ, તલનાં લાડુ, રેવડી વગે૨ે ઉનાળા થીમાસામાં ન ચાલે. પરંતુ જે શિયાળામાં ફાગણ સુદ તેરસ સુધીમાં તેલ ગરમ પાણીમાં, ચૂલે ચડાવીને, ઓસાવીને રાખે, તો ઉનાળા- ચોમાસામાં ૧૩૪ Da पहा यात्री राडे, तेमां रंतु पडयां न भेर्धरखे, जगडवा न भेर्धसे. આ રીતે, ઔસાવેલાં તલ અથવા તેમાંથી બનેલ ખાદ્ય પદાર્થો ખુશીથી વાપરી શકાય. પરંતુ, તે સિવાય ન વપરાય . મેથીની ભાજી, તાંદળિયાની ભાજી, કોથમીરની ભાજી, ફુદીનો, વગેરે તમામ પ્રકારની ભાજી તથા પત્તરવેલનાં પાન, નાગરવેલનાં પાન વગેરે ઉનાળા ચોમાસામાં ચાલે નહીં. હા. . ભાજી વગેરેની સૂકવણી કરી હોય, તો ઉનાળામાં ચાલે, ચોમાસામાં ન ચાલે. નાગરવેલનાં પાન વાપરવામાં વિશેષ વિશધના હોવાથી તથા કામોત્તેજક હોવાથી, ક્યારેય વાપરવા જેવી નથી. એ જ રીતે, ડોંબીમાં ઘણાં પાંદડાં હોવાથી તથા પાંદડાં પાંદડાં વચ્ચે તેવા જ વર્ણનાં જીવોનો સંભવ હોવાથી, ખાવા યોગ્ય નથી. પાંદડાં- પાંદડાં સાફ કરો તો પણ, ખૂબ જીવોની હિંસા હોવાથી, ત્યાગ કરવો. ફુદીના માટે મત-મતાંતર છે. અમુક ભગવંતોનું માનવું છે કે, કાયમ માટે, બારે માસ ચાલે. જ્યારે અમુક મહાત્માઓ શિયાળ સિવાય તેનો નિષેધ કરે છે. હવે, હકીકત તો કૈવલી ભગવંત જ જાણે આપણે જેમને ગુરુ માનતાં હોઈએ તેમને પૂછીને તેમની માન્યતા- આતા મુજબ વર્તવું. પરંતુ, પરસ્પર ખોટી ચર્ચામાં પડવું નહીં, એજ આપણાં માટે ઉચિત છે. ટોપરું – લીલું સૂકું - શિયાળા-ઉતાળામાં વાપરી રાકાય . परंतु ચોમાસામાં તો આજે ફોડેલ લીબું ટોપરું આજે જ વપરાય. ચોમાસામાં વખાતી બદામની જેમ જ. મૂકું ટીપ (આખી કાચલી) આજે ફોડેલ . આ જ ચાલે. જો, આજે ફોડ્યાં બાદ, છીણીને ઘીમાં તળીની રખાય, તો તળ્યાં પછી ૧૫ દિવસ પણ ચાલી રાકે આજે ફોડેલ બદામ તળ્યાં બાદ જેમ ચાલે- તે રીતે). ચોમાસામાં, પોતાનાં મુળ કાચલી વિનાનું સૂકું ટોપરું હોય, તો આખું હોવાં છતાંય, તે ચાલે નહી. લીબું ટીપ પણ બારે માસ માટે, હોડ્યાં બાદ, એજ દિવસે ચાલે. પરંતુ, બીજા કે સીજા દિવસે (ડ્રીજમાં રાખવાં છતાંય) ચાલે તી. ડેળાં, વટાણાં, કાકડી, ટામેટાં વગેરે ડ્રીજમાં રહે, વધુ સમય તો તેનો રંગ ચોક્કસપણે બદલાઈ જાય છે. ધ્યાનથી તમે જોશો ત્તો સ્પષ્ટ ખ્યાલ આવશે. અમુક કૂળો તો, જેટલાં વધુ ઠંડા થાય, તેમ-તેમ તેમાં ‘માઈક્રોબ' તરીકે ઓળખાતાં, નાનાં-નાનાં જંતુઓ પડી જાય છે. ઘણાં ઘરોમાં, ફ્રીજ આવ્યાં પછી, શારદી, ઉધરસ (૪૧) 回
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy