SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 103 यालु ไข่ तो पछी, पंजानी स्वीय, तरत में, शा मारे डरी नाजो? ગરમી સહન થતી નથી કે પછી ગરમી સહુન કરવી નથી ? ભૂતકાળનાં, તરકમાં ભવમાં, તો ખાનાં કરતાંય, અનેકગણી ગરમી આપણે સહન કરેલ જ છે. ત્યાં ઘણું સહન કરવાં છતાંય વિશેષ લાભ ન થયો. કારણ કે, ત્યાં નરકમાં, -પરાણે - સમજા વિનાં, મન બગાડીને, ગરમી સહન કરેલ છે. નરકની ગરમીની સામે અહીંની ગરમી તો, કંઈ જ ન કહેવાય. અહીં આ ભવમાં, થોડું સહન કરવાં છતાંય, લાભ ઘણો મળે, કારણૐ, સામે ચાલીને, જીવદયાનાં આશયથી સહન કરાય છે. એટલે હવે નક્કી કરો કે, ઘરમાં આવ્યાં બાદ, ક્રમ સે કમ, ૧૫-૨૦ મીનીટ માટે, ગરમી સન કરવી છે અને પંખો यालु નથી કરવો. ફાવશે ને ? પરસેવો વધુ પડવાથી હું મરી જવાય ? પંખી અત્યંત અનિવાર્ય હોય તે સિવાય પંખો ચાલુ કરવી નહીં. ત્યારે પણ, સીધે સીધું ૫-૬ નંબર ઉપર જ ચાલુ થાય, રાખવાની જરૂર શું છે? પંખો ચાલુ કર્યા બાદ, ૧૦ મીનીટ પછી, -શું તમે પંખો બંધ કરી દો છો પકે પછી ચાલુ ચાલુ જ રહૈવા દો? ગરમીનાં કાણે, પંખો ચાલુ કર્યા બાદ, ૧૦-૧૫ મીનીટમાં તો વાતાવરણ અને શરીર – બંને ઠંડું પડી ગર્યા બાદ, તો હવે, પંખો બંધ કરી નાંખો તો ચાલી શકે. પરંતુ, જીવદયાનાં પરિણામોથી હ્રદય ભાયિત થયેલ ન હોવાથી, એક વખત ચાલું કર્યા બાદ, પંખો ચાલુ મ ચાલુ જ રાખવાની જરૂર શું છે? તેથી, જરૂર ન લાગતાં, તરત જ, પંખો કે એ.સી. ની જયણા કરવી. બિનજરૂરી એક મીનીટ માટે પણ વધારે ચાલુ ન રાખવા. (૧) પંખામાં થતી વાયુકાયનાં જીવોની હિંસા કરતાંય, અનેકગણી વધારે વિાધત્તા તો, ૧.૯. વાપરવામાં થાય છે. કારણ કે, પંખો બાપશ્યાથી, માત્ર પંખાની આજુબાજુમાં રહેલ વાયુકાયનાં જીવીની જ વિશાધના થાય છે. પરંતુ, ૧.૮, વાપરવાથી, સંપૂર્ણ રૂમમાં રહેલ, પવનનાં જીવોની વિરાધના થાય છે. કારણ કે, ૧૮. ના માધ્યમથી, પૂાં રૂમમાં રહેલ સ્વાભાવિક પવનને ઠંડો ડરી નાંખવામાં આવે છે. તેથી, A-૮ નો ઠંડો વાયુ = પરકાય શસ્ત્ર રૂપે બનીને, પૂરાં રૂમમાં રહેલ સ્વાભાવિક વાયુનાં જીવોને કલામના પહોંચાડે છે. દેશસર- ઉપાશ્રય, ઘર-ઓફિસ અથવા બજારમાં નવરાં બૈડાં (જી (૬) ג (904 NE होय त्यारे, 'खाने बझरो घलो थाय छे', 'जाने सरस ममनो ઠંડો પવન આવે છે, આજે તો પવન છે જ નહીં એટલે બન્નાઈ ગાં વિગેરે મુફલીસ વાક્ય પ્રયોગો, નકામાં કરવાથી, અસંખ્ય વાયુકાચનાં જીવોની અનુમોદના દ્વારા, વિરાધના થાય છે. તેથી, આવાં વાક્ય પ્રયોગો કરતાં અટકવું. ઠંડા પવનની પ્રશંસા ન કરાય અને જો આવતો હોય તો પણ જરાય ગમાડાય નહીં મનથી) - y કોઈપણ વસ્તુઓ, પરસ્પર લેતાં અથવા મૂકતાં ફેંકાય નહીં, વસ્તુ ફેંકીને લેતાં મૂકતાં, અસંખ્ય વાયુકાયનાં જીવોની વિરાધના થાય છે. (૮) ગ્લાસમાંથી પાણી પીવું હોય, તો ઉપરથી અદ્ભર રીતે, પાણી વાપરવું નહીં. તેવું કરવાં જતાં, અસંખ્ય વાયુકાયનાં જીવોની વિરાધના થાય છે. ગ્લાસ મોટે લગાડીને, નીચેથી પાણી પીધાં બાદ પણ, ગ્લાસ તરત કપડાથી લૂંછી નાંખવો પડે. ત્યારબાદ, લૂંછવાથી ભીનું થયેલ પડું સૂકાવી. દેવું પડે અને સૂકાઈ જતાં તરત જ દોરી ઉપરથી ઉતારી દેવું પડે. (૯) તમારાં ડોઈપણ નાનાં 3 મોટાં વસ્ત્રો, દોરી ઉપર સૂકાવ્યાં બાદ, સૂકાઈ જતાં તરત જ લઈ લેવાં જોઈએ. વસ્ત્રો સૂકાઈ ગયાં હોવા છતાંય જો ૪-૬-૮ કલાક સુધી, પવનમાં ને પવનમાં જો ફરફરતાં રહે, તો અર્રખ્ય વાયુકાયનાં જીવોની બિતજરૂરી વિરાધનાનો દોષ લાગે છે. (10) સાંસારિક પ્રસંગો, જન્મદિવસાદિ પ્રસંગોમાં પણ, તાળી પડાય નહીં. તાળી પાડવાથી પણ, અસંખ્ય વાયુકાયનાં જીવોની હિંસા થાય છે. એ જ રીતે, મોઢાથી ફૂંક પણ મરાય નહીં. (૧૧) – ટ્રેનની મુસાફરી કરવા કરતાંય, વિમાન-પ્લેનની મુસાફ઼રી કરવામાં, વાયુકાયનાં જીવોની વિરાધના વધારે થાય છે. તેથી, શક્ય બને તો, પ્લેનની મુસાફરી ટાળવી. (૧૨) ક્યારેક આપણી આજુબાજુમાં રહેલ કીડી અથવા ધૂળ-કચરો વગેરેને દૂર જો કરવું હોય તો, મોઢાં દ્વારા ફૂંક મારીને દૂર ન કર્યું. પરંતુ, સુકોમળ ઝાડુ, ચરવળો, પૂંજણી અથવા દંડાસનની આગળની સુકોમળ દસીઓથી, ધીરે- ધીરે કરીને દૂર કરવું. ફૂંક મારવાથી, અસંખ્ય વાયુકાયનાં બીની વિરાધનાનો દંડ લાગે છે. કારણ કે, પૃથ્વીકાય, અપકાય અને તેઉકાયની જેમ, વાઉકાય (વાયુાય) માં પણ ઔામાં ઓછી વિરાધના, અસંખ્ય જીવોની જ થાય છે.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy