SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ 51111111111 माय मिलनां तपस्वीमो भाटे, स्वाभाविकपहो, जनेन भगर्नु पाणी, શિષ્યો પાસે મંગાવીને વાપરતાં હતાં. એક વખત , મગનું પાણી | લાવના૨ શિષ્ય , મગનું પાણી વહોરી લાવીને ગોચરી રૂમમાં મુકી દીધું. ત્યારબાદ , પુ. આ. મ. સાહેબ પાસે આવીને બોલ્યાં કે, ‘ગુરુદેવ! ગરમાગમ મગનું પાણી આવી ગયું છે, તેથી આપ જલદીથી પધારશો. મોડું થરો તો ઠંડુ થઈ જશે.' - આ રાો સાંભળતાંની સાથે જ, પૂ. બા. મ. સદ્ધ શિષ્યને ઠપકો આપતાં કહ્યું કે, “ આપણે સાધુપણાંમાં 1ીને, ‘ગરમાગરમ'- આવાં સાવધ વચનો બોલીએ, તો આપણા માટે તે ઉચિત ન કહેવાય. ભાષાંસમિતિ અંગે કાળજી (કતિ) ચૂકીને , મારામ' એવો શબ્દ પ્રયોગ કરીએ, તો આ માનું પાણી બનાવવા માટે થયેલ અસંખ્ય અનિકાયના જીવોની હિંસાની અનુમોદનાનો દંs , Fઆપણને તરસ લાગી જાય છે અને આત્મા કર્મથી ભારે બને છે. મારાં, [ આ નાડાવંત-તકલાદી શારીર નિમિતે , બિનજરૂરી આવાં શબદ પ્રયોગો , 1 કોક ભૂલથી કરી બેસે અને અસંખ્ય નિકાયનાં જીવોની હિંસાની અનુમોદનાનો દંડ લાગી જાય , તે મને નહીં ચાલે. એટલે, ઈંચનું સૂચન તથા તમારાં બધાંનો લાખ આચર્યું હોવા છતાંય, ટ્વે પછી આવતીકાલથી Tઠું મગનું પાણી વાપરી નહીં.” જાગૃતિ ચૂકીને, ક્યારેક જ આવાં શબ્દપ્રયોગો કરી બેસે તો તેમને કર્મબંધ થાય , તો પછી રૌજંદા જીવનમાં અવાર-નવાર આવાં રાજ પ્રયોગો કરવાથી શું તમને -શ્રાવકોને કમબંધ ન થાય? શાંતિથી વિચારજે. ડોક જમણવારમાં અથવા તમારાં પોતાનાં ઘરે પા, તમને પીરસાયેલ ગરમાગરમ સ્વાદિષ્ટ ભોજન વાપરતી પૂર્વે, વાપરતી વખતે , અથવા વાપર્યા બાદ, તમે તો આવાં કોઈ શબ્દ પ્રયોગો ન જ કરોને કોઈ પણ વાનગીની પ્રશંસામાં ન જોડાવ ને ! મનથી ગાડવાની ભૂલ તો ન જ કરોને ? - જેમાં મોટાં પાયે અનિકાયનાં જીવોની હિંસા થતી હોય (lecFii, ભદ્દી વગેરેનાં માધ્યમ) એવી કંપનીઓનાં પૌરો ખરીદાય નહીં. કારણ કે, |ીર ખરીદનારને પણ તે કંપનીમાં મોટાં પ્રમાણમાં થતી અગ્નિકાયનાં જીવીની હિંસાનો દંડ (અનુમોદના દ્વારા) લાગી જાય છે. (JP) - દીક્ષા પૂર્વે, રાચ અવસ્થામાં , રાજકુમાર તરીકે રહેલ હોવાથી, કષ્ટો સહન કરવાની કોઈ જ પ્રેરીત ન હતી. છતાંય, દીકાનાં પ્રથમ | દિવસે જ, પ્રત્યુની આજ્ઞાથી, અનરાન સ્વીકારીને સ્મશાનમાં જઈ કાઉસ ધ્યાને રહ્યાં, “આ મારી દીકરીનોમ બTSનાર છે* ~ એ રીતે વિચારીને, સોમિલ નામનાં સગાં સસરાએ, કાઉસઝ ધ્યાનમાં ૨હેલ મહાત્માના મસ્તકે માટીની પાળ બાંધીને, ધગધગતી સગડી રચી. દીલાનાં પ્રથમ દિવસે જ આવી ગયેલ આવા મરણાંત ઉપસર્ગ વચ્ચે પણ, મ્હાત્મા શમતાપૂર્વક પીડાને સહન કરે છે. આવી ભયંકર વૈદના હોવાં છતાંય, મહાત્મા સસરાં પ્રત્યે જરાય ષભાવ નથી લાવતાં. પોતાનાં શરીરની— બયંકર પીડાની ચિંતા કરવાને બદલે, ઉટાં, એમ વિચારે છે કે, “મારામસ્તકે ધગધગતી સગડી ચાલુ રહેવાને લીધે, નિર્દોષ અસંખ્ય અનિકાયનાં જીવોની વિરાધનામાં, આ મારું શરીર નિમિત્ત બની રહ્યું છે. ધન્ય છેસિદ્ધ કાવંતોને કે જેઓ શરીરધારી અવસ્થામાંથી મુક્ત થવાને લીધે, તેમનું શરીર, કોઈ બીજાં જીવોની હિંસામાં નિમિત્ત નથી બનતું . પરંતુ, કર્મથી કલંકિત, મારી શરીરધારી અવસ્થા હુજ ઉભી જ રહેવાથી , તે શરીર નિમિત્તે, આ અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના ચાલુ છે. હે પ્રભુ! સિહ બળવંતોની જેમ, કર્મના કલંક + શારીરધારી અવસ્થાથી , હું પણ સદાને માટે ક્યારે પૂરીશ ?” - કોણ છે આ મહાપુરુષ ? - આ મહાપુરુષ છે : ‘કરમુકુમાલ મુનિ! આવી મરણાંતિક વેદના વચ્ચે પણ , જે આવી પરાકાષ્ઠાની સમાધિ અને તેઉકાયનાં જીવો પ્રત્યે જવાયામાં આવાં પરિણામો , ને તૈો કેળવી શકતા હોય, તો આપણો શા માટે નહીં? આપણે તો મધ મિકાથનાં જીવોને બચાવવા માટે કાંઈ માપણાં પ્રાણ આપવા પડવાના છે જ નહીં. ફાવશે ને ? - જેમાં અનિડાયનાં જીવોની પુષ્કળ હિંસા થતી હોય અને તે દ્વારા બીર્જ બસ વગેરે જીવોની પણ હિંસા થતી હોય, તેવાં વ્યવસાયને * અંગાર કર્મ' કહેવાય છેઃ જેમ લાકડાં બાળીને કોલસા કરવાં, હૉલમાં પડાવવાં, વેચવા, વેચાવવા , ભઠ્ઠીથી અનાજ રૉડવાં , ઈંટો પકાવવી, નળિયાં પકાવવાં , કુંભાર, લુહાર, સોની વગેરેનો ધંધો કરવો, પ્રાંસુ કલાઈ, સીસુ, પિત્તળ વગેરે બનાવવા- ઘડવા , કોલમાંનો કૌર (contract) રાખવો , બોયફ્લરમાં કોલમાં ફરવાનું કામ કરવું , પામતેલ , પેટ્રોલ , | ઈલેક્ટ્રીક , પેટ્રી મેક્સ વગેરે બત્તીઓ , દિવાસળી, મીણબત્તી , સુગંધી - કલરફૂલ મીણબતી વગેરેનો વેપાર કરવો, એન્જીન (njine) ચલાવવાં, જેમાં વિજળી વગેરેનો ખૂબ વપરાશ થતો હોય તેવો વ્યવસાય કરવો, અનિની ભઠ્ઠીઓથી લોખંડ ઓગાળી રેલવેના પાટાં વગેરે બનાવવાના P = = = = ='P P P P P p
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy