SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ द्वारा पा डायमा पनी हुरी, सिह घाय. - ઈલેક્ટ્રીસીટીનાં મનની ઉત્પત્તિ - લાઈટની સ્વીચ ચાલુ કરતાંની સાથે ત૨ત જ, વીજળીનીપ્રાપ્તિ થાય છે. તેને ઉત્પન્ન કરવાની પ્રક્રિયામાં અનેક જાવોની - હિંસા થાય છે. Naqra falls, tળh all જેવાં મોટાં-મોટાં પાણીનાં ધોધ, જ્યારે નીચે તરફ પડે છે, ત્યારે તે પાણીનાં ધોધને તીવ્ર ગતિમાં ફરતાં , એવાં મોટાં મોટાં ટરબાઈસ (Turbines). માંથી પસાર કરાય છે. અત્યંત તીઠ્ઠા ધારીવાળાં આ ટરબાઈસ1માંથી ધોધનું પાણી વહે છે, ત્યારે તેમની વચ્ચે મોટું ઘર્ષણ થવાથી, “વીજળી ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થયેલ વીજળીને, તરત જ, મોટાં-મોટાં જનરેટરોમાં સંગ્રહિત (Store) કરી નાંખવામાં આવે છે. - પછી, આ મોટાં મોટાં જનરેટરીમાં સંગ્રહિત થયેલ તે વીજળીને , આગળ નાનાં નાનાં જનરેટરોમાં ક્રમે મોકલતાં- મોકલતાં, અંતે લોકોનાં ઘરોમાં રહેલ નાનકડાં સ્વીચ બોર્ડમાં , તે વીજળીને પહોંચાડાય છે. એશ્લે જ, બટન ચાલું કરતાંની સાથે , લાઈટ- પંખો આદિ તરત ચાલુ થઇ છે. હવે, આ પ્રક્રિયા દરમિયાન , માટીમાં રહેલાં ધોધમાં [ રહેલાં ) હુબો માછલાં મગરમચ્છાદિ જલાર પશુમાં, ટરબાઈસનીતીછાધારી છાવતહ થી કપાઈને ખલાસ થઈ જાય છે. તેથી, લાઈટનો ઉપયોગ કરનારાં લોકોને પહ, વીજળીની ઉત્પત્તિ કાળે થયેલ, આ જીવહિંસાનો દંડ , ખનુમોદનાનાં માધ્યમે લાગે છે. એવું સાંભળવામાં આવ્યું છે કે, લાઈટન સ્વીથ એકવાર ચાલુ કરવાથી, એક ઇદુનો દંડ લાગે અને એક્વાર બંધ કરવાથી, એક અમનો દંડ લાગે છે. હકીકત તોદેવની ભગવંતને 1 ખબર. તેથી , લાઈટની આ જીવહિંસાથી લાગતાંદંડને નજર સામે રાખીને, મોબાઈલ કમ્યુટર-લેપટોપ આદિની વિરાધનામાં જોડાતાં પૂર્વે લાખ વાર વિચારશો. હes૬૬૬૬૬૬૬ 6 6 8 8 + 4 4 4 4 4 4 4 છે છે ૨૪૮૨, IIIIIIIIIIIITH પણ સમય નહીં, એટલાં બધાં'અકિકામનાં જીવો, અનિનાં એ નાનાં તણખાં માનમાં હોય છે, અનિકાયનાં જીવોની વિરાધનાથી બચવાના ઉપાયો : પ્રથ્વીકાય અને અપકાયની જેમ અનિકાયમ પણ ઓછામાં ઓછી અસંખ્ય જીવોની હિંસા થાય છે, પરંતુ, તેથી ઓછી ન જ થાય. કારણ કે, નાનામાં નાનાં અગ્નિનાં એક તણખામાં, રસોડામાં ઓછાંઅસંખ્ય જુવો રહેલાં હોય છે. તેથી, શાચ એટલી ખનિકાયનાં જીવોની Éિસાથી બચવાનો વધુમાં વધુ પ્રયત્ન કરવો. (છ એક વખત બની ગયેલી ચા, કોફી કે રસોઈને, ગરમાગરમ વાપરવાની - ઈચ્છાથી, ખાપટ્ટનાં માટે specially , ફરી પાછું કામ ન કરાવવું. ખેથી, -- અસંખ્ય તૈઉકાયનાં જીવોની બિનજરૂરી વિરાધનાથી બચી શકાય. (૩) મોબાઈલ, ઈન્ટરનેટ , કમ્યુટર, લેપટોપાદિ સાધનોની શોધ થવાથી, જાતને પાને બાહ્ય લાભો કદાચ વધ્યાં હશે, પરંતુ, નાની ભગવંતની દ્રષ્ટિએ તો જીવ વિરાધનામાં પણ ઘણો વધારો થયો છે. “ટince to Reliance mobile Free ' ની કંપનીવાળાંની જાહેરાત જયારે તમને સંભળાય છે, ત્યારે “અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના પણ ફ્રી માં સાથે મળ'- આવી પ્રભુની જાહેરાતનાં શબ્દો છે સાથે સાથે સંભળાય છે? - દેખાય કે ન દેખાય ! આજે, મોબાઈલ આદિનો ઉપયોગ મામ જરૂરિયાત માટે જ, કે બિનજરૂરી મેસેજ, એસ. એમ. એસ, રમતાદિ શોખ માટે પણ કરાય છે? આ પાપનાં સાધનો, જરૂરી ઉપયોગ માટે જેટલાં વપરાય છે તેનાં કરંતાં ઘણો વધારે ઉપયોગ તેનો બિનજરૂરી મનોરંજનાદિ માટે થતો હોય તો સમજી લેવું કે, પ્રભુની જાહેરાત હુજુ સુધી આપણને સંભળાઈ નથી. એક વખL, બટન દબાવવા માખથી થતી અસંખ્ય અનિડાયતા જાવોની વિરાધના કરે નજર સામે દેખાતી હોય, તો - પછી, ‘તમે ક્યાં પહોંચ્યા છો ? ... હું અહીં પહોંચ્યો છું.' વગેરે વગેરે મુહૂલીસ ડારણોથી મોબાઈલનો ઉપયોગ ન જ થઈ શકે. અરે ધંધાદ માટે, મોબાઈઠાનો જરૂરી ઉપયોગ કરતી વેળાએ પણ, અસંખ્ય તેઉકાયનાં જીવોની વિરાધના નિમિતે, હાયમાં ડંખ, વેદના અને ભારોભાર પશ્ચાતાપ હોવાં જોઈએ. તમારા દ્વારા થતી , અસંખ્ય તેઉકાયનાં જીવોની ખઃ અનિવાયમાં જીવોની સંખ્યા કેટલી ? -વાબ: સંબોધસિરારી ગ્રંથમાં આવે છે છે: ચોખાનાં એક દામાં જેટલાં અનિતાં તણખામાં અનિકાયનાં જાવો હોય , તે દરેકને જે ખસખસ જેવડાં મોટાં કરવામાં આવે તો તે આખા જંબુપમાં
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy