SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ 35) TTTTT Cવિવૃત થીનિ! જે ચોનિ ઉઘાડી હોય, તે વિસ્તૃત યૌન કહેવાય. દા.ત. : જળાશય - તે જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન છે - અને ઉઘાડું હોવાથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. 0 સંવૃત-વિવૃત થોનિ : જે યોનિ કેટલેક અંશો áડાયેલી અને કેટલેક એરી ઉઘાડી હોય, તે સંવૃત-યિકૃત યોનિ કહેવાય. દઇ. ગર્ભજ મનુષ્ય અને ગર્લજ તિર્થયની યોનિનો મા અંદરનો ભાગ ઢંકાયેલો હોય અને બહુની ભાગ દેખાતો હોય પાંચમું દ્વાર? યોનિ દ્વાર - - યોનિ : જીવને ઉત્પન્ન થવાનું સ્થાન - આ આત્મા, પૂર્વ ભવના શરીરર્ના નારા થયા પછી, નવું વારી૨ ધારણ કરવાના સ્થાને , શરીર રચના માટે , ગ્રહણ કરેલાં પુદ્ગલીને , તપ્ત લોઢાનો ગોળો પાણીને જે રીતે ગ્રહણ કરી લે છે, તે રીતે કાર્મહા શરીરની સાથે ભેળવી દે છે, તે સ્થાનને યોનિ' કહેવાય છે. • યોનિનાં મુખ્ય ૯ પ્રકારો છે : (૧) સચિત્ત યોનિ : જુવપ્રદેશવાની યોનિને સચિત યોનિ કહેવાય. દી. ત. : ગાયના શરીરમાં કૃમિ વગેરે ઉત્પન થાય છે, તો ગાયનું શરીર ચૈતન્ય પરિણામવાળું હોવાથી , કૃમિ માટે તે સચિત્ત યોનિ થાય.' (5 અચિત્ત યોનિઃ જીવપ્રદેથી રક્રુિત યોનિને અચિત્ત યોનિ કહેવાય દા. ત. : સૂકા લાકડામાં કીડા ઉત્પન થાય છે, તો તે સુકુંલાકડું ચૈતન્ય પરિણામથી રહિત હોવાથી, દ્રી માટે તેને અચિત યોનિ થાય. --- (સચિત્તાચિત યોનિ: સચિત્ત અને અચિત્તનાં મિશ્રણાવાળી. યોનિને સચિરાચિત યોનિ કહેવાય. દા.ત.: ગર્ભજ મનુષ્ય અને - ગર્ભજ તિર્યંચોની યોનિમાં શુક્ર અને શોણિતના પુછાતોહોય છે. તેમાં જે પુદગલો આત્મસાત્ કરાયેલા છે એટલે કે આત્મપ્રદેરો સાથે સંબંધ છે, તે સચિત્ત હોય અને બાકીનાં ચિત્ત હોય છે. જી શીત યોનિ : જે યોનિનો સ્પર્શ શીત એટલે ? દંડો હોય, તે ફત યોનિ કહેવાય છે. ) ઉપષ્ણા યોનિઃ ને ચોમિનો સ્પર્શ ઉપ્પા એટલે કે ઊનો હોય, - તે ઉષ્ણ યોનિ કહેવાય છે. (૬) શીતોષ્ણા યોનિ : જે યોનિનો સ્પર્શ અતિ શીત કે અતિ ઉષ્ણ ન હોય, તે શીતોષ્ણા યોનિ કહેવાય છે. ) સંવૃત યોનિન : જે ચૌનિ ઢંકાયેલી હોય, તે સંવૃત યોનિ કહેવાય. દા.ત. : દેવલોકની દિવ્ય શય્યા કે જયાં દેવો ઉત્પન્ન થાય છે, તે વઆદિથી ઢંકાયેલી હોય છે. 27 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 7 1 1 1 1 1 - - - IIIIIIIIIIIII ને એ નિદ્રથ, બ્રેઈન્દ્રિય, વૈઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંમૂર્ણિમ સિરીયપંચેન્દ્રિય અને સંમિ મનુષ્યની યોનિ સચિત્ત , અચિત્ત અને સચિરાચિન - એ કણીય પ્રકારની હોય છે. | કાજ તિથિ પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યની યોનિ સચિરાચિત્ત અને સંવૃત-વિવૃત એટલે કે મિશ્ર જ હોય છે. -- | નાક અને દેવોની શોકિ અચિત્ત જ હોય છે. દેવો , ગર્લજ તિર્થય પંચેન્દ્રિય અને ગર્ભજ મનુષ્યોની યોનિ શિતોષ્ણ હોય છે, - નારક જીવોની ચીનિ શીત અથવા ઉષ્ણ હોય છે, પરંતુ શીતોષ્ણ હોતી નથી. [(a) રત્નપ્રભા , શર્કરાખંબા અને વાલુકાપ્રભા - એરબે પહેલી પ્રણ નાકમાં ને નૈરયિકોનાં ઉપપાત (ઉત્પન્ન થવાના) કોમો છે, તે બધાં રીત પરિણામે પરિણત છે. એથી, ત્યાં ઉત્પન્ન થનાર નારીનાં જીવોને ઉછા-વૈદનાનો અનુભવ થાય છે. - Tઈ પંભા (ચોથી) અને ધૂમપ્રભા (પાંચમ) નરકમાં, લાંs ઉપરાત કો રીત છે અને કેટલાંક ઉપપાત તેમાં ઉષ્ણ છે. તેથી ત્યાં, અનુક્રમે , ઉષ્મા અને શીત વેદનાનો અનુભવ થાય છે. 0 તમ પ્રભા (છઠ્ઠી) અને તમસ્તમપ્રભા (સાતમી) નડમાં બધાં - ૬ ઉપધાત ક્ષેત્રો ઉછુ થોનિયાના છે, એટલે ત્યાં ઉત્પન થનાર - નારકનાં જીવોને ભયંકર શીતવેદનાનો અનુભવ થાય છે. માનવ ની થોનિના ૩ પ્રકાર છે : લ) કર્મોન્નાત : કાચબાની પીઠની જેમ ઊંચી હોય ( વંટણીપત્ર : વાંસના બે સંયુક્ત પત્ર જેવા આકારની હોય (5 ખાવર્ત : સંખના જેવા ખાવર્તવાની હોય.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy