SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 7 7 1 1 11 2 : | દુબાડે છે, ચલાવે છે. એક બીજા નોરડી પાસે એટલીજાની ચામડીશીલાવે છે અને પોતે કરવત વડે નિયપો લાડડાની જેમ વેરી નાંખે છે.' પરમાધામીઓ એ જીવીને તેમના પાપ યાદ કરાવી, પૂર્વભવમાં હોંશે-હોંશે - કરેલા રાત્રિભોજન, માંસ-મદિરા આદિના ટેસ્ટ પાછળ લંપટ થયેલા, -- હોરો હોંશે કઠોર હદયે અભણ્યના ભક્ષણ કરનારાઓને એની સજારૂપગોંઢામાં ડીડીઓ ભરીને મોટું સીવી નાંખે છે. એના મોઢામાં ભયંકર. સર્પ, વીંછી જેવી તથા વિઝાથી અનંતગણી અશુભ અને દુર્ગધવાની વસ્તુઓ નાંખે છે. રવાદની લોલુપતાથી નિષ્કર બનીને અપેયપાન- ઈંડાની ડેકવાળા - જીલેટીવાળા આઈસ્ક્રીમાદિમાં બહુ મજા આવતી હતી તે ૧ એમ યાદ કરાવી ધખધખતા સીસા જેવું પ્રવાહી નારકના મોઢામાં...! રડે છે. પરસ્ત્રીલંપટ અને વિષયાસક્ત જીવોને તાંબાની તપાવેલી - ધગધગતી પૂતળીખોનું આલિંગન કરાવે છે. 7 7 7 2 2 2 2 2 2 - (y અનોચકૃત વેદના: જેમ મનુષ્યલોકમાં એક શેરીના કૂતરા બીજી ! ફોરીના કૂતરાને જોઈ સામસામા વસે છે, ભસે છે અને ઘરડીયા કરે છે ! તૈમ નારડીઓ પણ પરસ્પર ક્રોધથી ધમધમતા એકબીજા સામે ધસે 1 છે, ઘુરકીયા કરે છે, ઝગડે છે, મારે છે, છેદે છે, દુ:ખ આપે છે કારણ કે તેઓને પરસ્પર જન્મજાત વૈર હોય છે. ભાલા- તલવાર-બાણ તેમજ હાથ-પટા કે દાંતના પ્રહારથી એકબીરના અંગોપાંગ છેદાઈ જાય છે અને કતલખાનામાં કપાયેલા અંગોપાંગવાળા પશુઓની જેમ તરફડીયા મારે છે. TI P P P P T F T F S S S 1 AA IIIIIIIIIIIIIIIIIII AVYYYY" 1 [૨૬ભૂક્તિ કેવી? એ નકભૂમિ દાંતરડા અને પુરવત જેવી ક૬ હોય છે. ભૂમિનો સ્પર અત્યંત દુ:ખદાયી હોય છે.તે એ નરકભૂમિમાં કાળી અમાસની રાત્રિ કરતાં પણ વધુ ભયાનક અતિ 1 ભીષણા અને ગાઢ અંધકાર હોય છે ! પૂજારાનું તો નામ માબ નથી. ત્યાં કોઈ બારી-બારણાંદ છે વેન્ટીલેશન નથી! cલીમડાની ગળી જેવી, દુનિયાની કડવામાં કડવી ચીજ કરતાં પણ--- 1 અનંતગુણી કડવાશ ત્યાંની ભૂમિમાં હોય છે. - દર દેર, ચોમેર લટ-બાખા-પેશાબ અને વિષ્ણુ જેવા દીધમયકાળો પથરાયેલા હોય છે, જ્યાં પગ મૂકો ત્યાં લોહી- ચરબી - પ જેવા અશુધિ પદાર્થો હોય છે. સ્માનની જેમ ચારે બાજુ દેક ઠેકાણે માંસહાડકા જેવા ઢગલા ખડકાયેલા હોય છે અને લોહી-પ જેવી નદીઓ વહેતી હોય છે. સડી રહેલા મડદાંથી અધિs દુધ મારી રહી હોય . આ રીધ મનુષ્ય તો સહન જ ન કરી શકે. અરે ! આ સડાની બદબૂ. મારી રહેલો માત્ર એક જ ડણયો જે મનુષ્યલોકનાં મુંબઈ છે કલકત્તા નેવાં ગીચ વસ્તી ધરાવતાં મોટાં શહેરમાં લાવીને મૂકવામાં આવે તો તે રાહેરના તમામ મનુષ્યો ખતમ થઈ જાય. મનુષ્યો તો શું ?-- | કૂતરા બિલાડા - ઉંદર જેવા પ્રાણીઓ પણ આ બદબૂથી જીવતા ન રહે કે નરકનાં જુવો વિશે જાણવા થોચ: ---- ( મિથ્યાષ્ટિ , મઠારંભી , પરિગ્રહી, તીવ્ર દૌધી , શીલ રહિત, પાપની મતિવાળો અને રૌદ્ર પરિણામી જીવ નરકયુને બાંધે છે. ---- ( નારઠીના જીવો નપુંસક દવાના હોય છે. ( તેમનું શરીર વૈક્રિય હોય છે. એટલે નાનું-મોટું થઈ શકે. તેમનું ( શરીર ઉપાય, દાચ તો પણ પારાની જેમ ભેગું થઈ જાય. - છ સાત નરક પૃથ્વીમાં કેમકૃત અને અનન્યકૃત વેદના હોય છે. -- | પહેલી પ્રણા વરકમાં પરમાધામીકૃત વેદના પણ હોય છે. (૫) નાટ્ટો મરીને પુન: નકસમાં ન જન્મે. તેમજ દૈવાતિ પણ ન પામે. ! 'નરકમાંથી નીકળી જીવ મનુષ્ય ૩ તિર્યંચ ગતિમાં જન્મે છે. -( નારકીનાં જીવોને કૃષ્ણા, નીલ, કાપોત - મા અશાબ લેયાં હોય છે. 19 નારડીનાં જાવોને વિનંગાપન (અવધિજ્ઞાનપરંતુ મિયાત સતિનું). 2 2 2 2 2 2 2 2 2 2 રાત-ધ્વિસ દુઃખથી પીડાતા નારકા એ પાસ પણ સુખપૂર્વક લઈ શકતા નથી. એમના લમણો કેવળ દુઃખ જ લદાયેલું છે. 'નારકના જીવોને પછાડવામાં આવે , કાપવામાં આવે, તળવામાં આવે તેવામાં આવે, તોડવામાં આવે, ઓગાળવામાં આવે , તો પણ, અશુભ ક્રિય પૂગલો પાછા પારાના રસની જેમ હુતા એવા થઈ જાય છે, તેઓ દુઃખથી કંટાળીને મરવા ઈચ્છે તો પણ પોતાના નિરપક્રમ આયુષ્યની પૂetત પૂર્વે મરી શકતા નથી. ઘpic ઘણો કાળ આ 1 ઘોર પીડા- વૈદનાખો તેઓને રડતાં રડતાં અનિચ્છાએ સહેવી જ 2 2 2 2 2 2
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy