SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ છે નરકનાં સાત પ્રકારો: 9 નરઠી અધોલોકમાં એકની નીચે એક એમ આવેલી છે. દરેક નરની અંદર ‘નરકાવાસ' આવેલાં છે અને તેમાં નારીનાંજીવો ઉત્પન્ન થાય છે. દરેડ નરકના નરકાવાસમાં ઉત્પન થનારાં જીવોનો એક - એક પ્રકાર ગણીએ, તો નારક જીવોનાં કુલ સાત પ્રકાર થાય. તેમને અનુક્રમે પહેલી નાડીનાં જવો, બીજુ નારીનાં જીવો, ત્રીજી નારકીનાં જીવો, ચોરી નારદીનાં જીવો, પાંચમી નારીનાં જુવો, છઠ્ઠી નારીનાં જુવો અને સાતમી નારકીનાં જીવો કહેવાય છે. - આ સાતના પર્યાપ્તા અને અપર્યાપ્તા મનીને નારીનાં ( કુલ ભેદ ૧૪ ઘાય. की सात नरामा पहोगा बड़ाई। प्रतरामरावास । ry «uM T રોજ 11 રાજ | ૧,૮૦,ooo 30 લાખ ઈરાદ્ધરાષ્ટ્રના રા રાજ રા રાજ ૧,૩૨,૦૦૦ रप बाजा | વાલુકાપ્રભા ૪ રાજ Y રાજ ૧, ૨૮,000 ૧૫ લાખ () પંકપ્રભા ૫ રાજ૫ રોજ 1,20,00 6 લાખ ધૂમપ્રભા दुराम ૬ રાજf ૧, , ooo 3 बार ( તમ પ્રભા ૬ રાજ f ૬II રાજ 115, ठह,छप ( તમામ પ્રના 9 રાજ કે રાજ ૧,૦૮,૦૦૦ ૪૯ ૮૪ લાખ T નોંધાનારહીને ઉપજયાનાં સ્થાન = નરકાવાસ, પૃથ્વીમાં સર્વત્ર ખાધેલાં નથી, પણ તેની પ્રતીમાં આવેલાં છે. એટલે, પહેલાં પૃથ્વીની ખાલી ખંડ, પછી પ્રતા, પછી ખાલી ખંડ, પછી પ્રતર - એ રીતે દરેકનકની - ytવીમાં ગોઠવહ છે. એક પ્રતાની જાડાઈ 4000 યોજન હોય છે." આ રીતે, ૭ ૧૨નાં ૪૯ yતરીમાં કુલ ૮૪ લાખ નારકાવાસ છે, કાંકર હો સાત નરકનાં નામ અને ગોખ? - નરકન નામ નરક પૃથ્વીનાં ગોમ પૃથ્વીમાં જવાનું બાહુલ્ય - | ( ઘમાં ૨ાષ્ઠલ્મ ૨તન (ર) વંશા શર્કરા પ્રહ્મા ઇ રીલા વાલુકાપ્રભ તાલુકા ૨તી જી અંજના પંકપ્રભા પંક : કાદવ (પ) રિટા ધૂમપ્રભા ધૂમ • ધુમાડો મધ તમઃપ્રભા તમમ્ = અંધારું . ) માધવતી તમામઃ પ્રભા " ગાઢ અંધકાર ५८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८८५ IIIIIIIIIIIIIIIIIII સાત નરકનાં નરકાવાસનાં આકાર: બધાં નકાવાસ, છાનાં જેવાં વજનાં તળિયાવાળાં છે. પરંતુ, તેમનો આકાર જુદી-જુદો છે- કોઈનો +ગોળ, કોઈનો ખિકોણ કોઈનો ચતુષ્કોણ : વની કેબાંક નરકાવાસ હાંડલાના આકારનાં ત હેટલાંક ઘડાનાં આકારનાં છે.-- છે સાત નરકનાં આકાર: સાતેય પૃથ્વીનો સમુદિત આકાર ‘કાતિક* જેવો છે, એટલે પ્રથમ નાનું છમ, તેની નીચે મોટું છમ, તેની નીચે વધારે 1 મોટું છમ, એમ ક્રમશઃ વિસ્તારવાળા સાત છો હોય તેવો છે. - વળી, આ પૃથ્વીઓ એક-બીજાથી સંલગ્ન નથી . એટલે કે, તેમની વચ્ચે મૌટું અંતર છે. સાતેય પૃથ્વીઓ એકબીજથી સ્વતંખ છે અને તે ઘનોદધિ (જામેલું પાણી) , ઘનવાત (ધ હુવા) અને તનવાત (પાતળો , વાયુ) ના આધારે આકાશમાં રહેલી છે. સાત નરકમાં પ્રકાશ કેટલો ? : અધીલોકમાં, સૂર્ય, ચંદ્ર નો પ્રકા પહોંચતી નથી. તેની, આ સાતેય નરકમાં (વીમાં) અંધકાર વ્યાપેલો હોય છે. જે નરકનાં જીવીની વેદના: નરકનાં જીવોને ત્રણ પ્રકારની વેદના હોય! " (1) ક્ષેમકૃતવેદના (૨) પરમાધામી કૃત વૈદના (છ અનન્યકૃત વૈદના . (૧) કોગ્નકૃતવેદના: દસ પ્રકારની તત્વાર્થ સૂનમાં દર્શાવી છે. -- - જૂખની વેદના એટલી બધી સખત હોય છે કે ખેદ જ નારકીય જીવ Fઆખી દુનિયામાં બધાં અનાજ, ફળ, ફૂલ, મીઠાઈ વગેરે ખાવાલાયક બધી 1 ચીને ખાઈ જાય , તો પણ, ભૂખ શાંત થાય નહીં, પણ વધતી જાય. ખાધી અતિ-સખત ભૂખમાં કાયમ (સંપૂર્ણ ખાયુગ દરમિયાન) ભડભડે. તરસની. વેદના એવી કે દુનિયાભરનાં તમામે તમામ કૂવા, વાવ, તળાવ, સરોવર, નદી, ઢ, 4sો , સમુદ્રનાં પાણી એક નારકી જવ પી જાય
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy