SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) Tહાથીના માર્ગમાં મુકવામાં એક છે. હાથી મરતાં પહેલાં ; જમીન ઉપર પછડાય છે. જમીન પર પડતાં જ, ગીધ જેવાં પક્ષીઓ આવી જાય છે. અને આવી હિલચાલથી , પ્રાણી કઈ જગ્યાએ મરીગયું છે, તેનો ખ્યાલ, હિંસક કસાઈખોને - શિકારીઓને , ખાવી જાય છે.અને આ કામમાં રોકાયેલા લોકો ત્યાં જઈ, મરેલાં હાથીખોનાં દાંત કાઢી લે છે. સન ૧૭૬ માં, હોંગકોંગના બજારમાં , 5૦૦ ટનજેટલાં હાથીદાંત આવ્યાં હતાં. આટલાં હાથીદાંત મેળવવા માટે, | આશરે, ૧૨૦૦૦ હાથીખોનો સંહાર કરવો પડે. આવું જાણીને, શું તમે 1 હવે હાથીદાંતમાંથી બનેલ વસ્તુઓ વાપરી શકશો ? ગમાડી શકશો ? -(p) ઉત્તર ધ્રુવના પ્રાણીઓ : ઉત્તર ધ્રુવની નજીક , શીત કટિબંધનો - પ્રદેશ છે. ત્યાં માનવીની વસ્તી ઓછી છે. ત્યાંના પ્રાણીઓ, તેની સુંદર રંવાટીવાળી ચામડી માટે પ્રખ્યાત છે. આ પ્રાણીઓને - fપકડવા માટે , છટકા ગોઠવવામાં આવે છે. પછી, પ્રાણીઓ પકડાયાં સપડાયાં કે નહીં, તે જોવા માટે , 10-12 દિવસ પછી, ખાવે છે. ખાન, પ્રાણી વહેલું પકડાય, તેટલા પ્રમાણમાં તે વધુ દિવસ કરભૌગવે છે. છટકામાં, પ્રાણીનાં પગનો પંજો સપડાય છે અને તેને અત્યંત પીડા થાય છે. તે ભયની લાગણી પણ મુંઝવણ સાથે અનુભવે - છે. સતત ફાંફાં મારીને, થાકીને , રી-૬રી પગ છૂટો કરવાં માટે 1 પોતે ગાંડો પ્રયત્ન કરતો રહે છે. ૧૦-૧૫ દિવસ સુધી, તે પ્રાણી , અા રીતે સતત વૈદન ભોગવતું જ રહે છે. તરસ અને ભૂખથી પણ 1 પીડાય છે અને સુઝેલાં પગને પોતાનાં તીણા દાંતથી કરડીને ઘરો | ડરવાં મળે છે. ખુલ્લા મેદાન જેવાં બરણીતાનનાં પ્રદેરાની ઠંડી પણ સખત ઝંખતી રહે છે. ખાખરે, તે ખૂબ ખાસ પામીને , રીબાતાં -રીબાતાં, ચીચીયારીઓ પાડતાં-પાડતાં , રડતાં રડતાં , મૃત્યુને ભેટે છે. - એવો | અંદાજ છે કે, દર વર્ષે, એકલાં ઉત્તર કેનેડામાં જ, ૪૦ લાખ પ્રાણીઓનો | સ્નોહોવાય છેતેથી, પાની સુંદર રૂંવાટીવાળી મુલાયમ કોમળ ચામડીમાંથી બનેલ વો , ટોપીઓ , મોજાંખો , વગેરે ન વપરાય , સી બેગ પણ ન વાપરવી. -- h. - ઇ . . . . - ૨ { “ “ “ “ “ “ ' ' IIIIIIIIIIII 31-3.5.5 56 2222222૧છે IIIIIIIIII - हरियाई सीना हरियाई सीलनी यामीनां नर सार्भाने કારણો, લોકો તેનો વપરાશ કરવા લલચાય છે. તેની સુંદર કુંવાટીવાય | ચામડી માટે, મોટાં પ્રમાણમાં , લેબેડોર (કેનેડા) નાં કિનારા પાસે, હાઈ-સીલ' તરીકે ઓળખાતી પ્રાણીની આ વાતનો વિકાસ થાય છે. - પ્રઘમ બચ્ચાંને માતાની નજર સામે જ, ખઠ ફૂટ લાંબા ધીકાં જેવો ડો , જેનો છેડો વધુ જાડો અને ગોળ હોય, તેનાથી કાં મારી-મારીને બેભાન કરી નાંખવામાં આવે છે. પછી તેને થનું Fસુવાડીને, જીવતી હાલતમાં જ , દૂરીથી જડબા સુધીની તેની ચામડી - | ચીરી નાંખવામાં આવે છે. પછી, છરી ઘોંચીને, તેનાં હદયની ધોરી--- નસને, કાપી નાંખીને પૂરતાથી મારી નાંખવામાં આવે છે. તે બેશુદ્ધ હોવાં છતાં, જ્ઞાનતંતુઓની આપમેળે થતી પ્રક્રિયાને લીધે ,જ્યારે તેની ચામડી ઉતરડાતી હોય ત્યારે તે બિચારું પીડાથી તડિયાં મારતું હોય છે. આ ય નરી આંખે નેઈ ન શકાય તેટલું કારણ હોય છે. આ ~ ઉપરાંત, વધુ કરુણતા તો એ છે કે, બચ્ચાંની ઉપર હુમલો થતાં જ, { તેની મા ગભરાઈને, બરફૂના પોપડામાંના પાણીવાળા ખાડામાં સંતાઈ જાય છે. તે બચ્ચાંની દર્દતરી ચીસ સાંભળે છે, પોતાનાં બચ્ચાંની પાસે નવાની લાખ ઈચ્છા હોવાં છતાં પણ, બિચારી બીકના મારે બહાર આવતી નથી. ક્યારે શિકારીઓ ચાલ્યાં જાય, ત્યારે ચામડી વારનાં, લોહીનીકળતાં પોતાનાં બચ્ચાં પાસે આવી , તેની મા, તેના પર પોતાનું નાક - ઘસીને, પોતાનું હદય દ્રાવક દુ:ખ વ્યક્ત કરે છે. પપ્ત, તેના દુખનો અહીં અંત આવતો નથી. બચ્ચાં પછી તેનો પોતાનો વારો આવે છે. મોટાં પ્રાણીને ગોળીથી માર મારવામાં આવે છે. દરેક મોસમમાં , અંદાજે દોઢેક લાખ સીલ પ્રાણીઓની આ કુરતાની રીતે કતલ થાય છે. - ફેરાનની દુનિયામાં , ને પ્રાણીઓની કિંમત વધુ ઉપજે, તેની ચામડી , કોઈ પણ રીતે, ખંડિત થયાં વિનાં, આખીને આખી. મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. એથી, આવાં પ્રાણીઓની યાસ્કી અખંડ ' રહે, તો રીતે ,' તેનું મોત નીપજાવવામાં આવે છે. પછી, ભલે તેમાં અતિરાય રતા રહેલી હોય. તેથી મહેરબાની કરીને, આવાં રાનમાંસાધનો, cosmetics , સ્વેટર • જેકેટ વગેરે વનોને , કાયમ માટે, તિલાંજલી આપશો , વાપરશો નહીં.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy