SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ,. ? - IIT કપડાંની પીંછી : લાકડીનાં ડંડામાં એક છેer ઉપર, પાતળું કપડું - બાંધીને, તેનાં વહે, વસ્તુઓ પર જામેલી ધૂળ ધીમેથીકાઢી નાંખવી. પરંતુ, ઝાપટ-પટ ન કરવી. કારણ કે, ઝાપટવાથી , જીવજંતુ મરી જાય છે. ળિો જાળાં પાડવાનું કાર્ડ : દિવાલો પર, સીલીંગમાં , વસ્તુઓ પર , ઘરનાં સીલીગનાં ખુણામાં જામેલાં જાળ કાઢવા માટે એક અલગ, નરમ તાંતણાવાળું તથા લાંબા દાંડાવાળું ઝાડું રાખવું. જૂરની Jure) બનેલી પૂંજણીધી, ઘરમાં , નીચેના ભાગમાં રહેલાં જળાં કાઢી રાકાય. જીવજંતુકરોળિયાં મરે નાહી રીતે, - આ રીતે, આપણાં રોજીંદાં પત્તામાં રાહતeતી, માખી, મચ્છ૨, વાંe આદિ ચઉરિંદ્રિય જીવોની હિંસાથી બચવાનો w વધુમાં વધુ પ્રયત્ન કરવો. ફાધરો ને ? ? ? ? ? ? ? ? ? ચઉરિન્દ્રિય જીવનો વિભાગ સમાપ્ત (THE NE - આ જયણાનાં ઉપકરણો, વહેલી તકે, ઘરમાં વસાવીને , - વ્યવસ્થિતપણે તેનો ઉપયોગ કરવાથી , આપણા ઘરમાં થતી - ------બિનજરૂરી હિંસાનાં દંડથી, આપણાં સમગ્ર પરિવારને બચાવી શકાય 1 છે. ફાવશે ને ? - ચઉન્દ્રિય જીવોનો વિભાગ પૂરો ઘવાણી, વલ્લેન્દ્રિય જીયોનો વિભાગ પણ પૂરી થાય છે. કારણ ?, વરિય જીવોમાં ? બેઈન્દ્રિય + તેઈન્દ્રિય + ચઉરિન્દ્રિય જીવોનો સમાવેર. થાય છે. IIT E PPP PPPP FTY 1111 ૧૧૧૧૧૧૧૧૧૨૦૧૨ ૯ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ -યંત્ર નીચે મુજબ છે -- બસ જુવો વિકલૅન્દ્રિય જીવો પંચેન્દ્રિય જીવો--- બ્રેિઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય G૬) - વાંદા થાય તે માટે સ્વચ્છતા જરૂરી છે. વોરા-બેસીનમાં, મરીમાં , બાથરૂમ, સંડાસ વગેરેમાં ભીનારા ન રહેવા દેવી. એક-~1 મોટા ડબ્બામાં નાળિયેરની છાલ, જૂનાં ડપડાં , થોડાં હોલસા - - વગેરે ભરીને, ઉપર ખાખરાં કે 55 ૬ પૂરીનો ટુકડાં મૂકો. જ્યાં | વાંદા પડ્યા હોય, ત્યાં આ ડબ્બો મૂકો. વાંદખો આ ડબ્બાનાં | પોલાણમાં આવીને ભરાઈ જરો. ૪-૫ દિવસ પછી, સાંજના સમયે, sો કોઈ અવાવરાં સુરક્ષિત સ્થાનમાં લઈ જઈ, ખાલી કરી દેવો. | વાંદા થવાની સંભાવના હોય, ત્યાં કેરોસીનનું પોતું કરવાથી પણ વાંદા થશે નહીં. ‘દેવીદ્રા-મહાદેવીનાપ્રોડક્ટ્રમની એક હર્બલ મેડીસીન બજારમાં મળે છે. તે મલમ, ઘરમાં અમુક જગ્યાએ લટાવી દેવાથી , વાંદા થતાં નથી. ઘચાં હોય, તો ચાલ્યાં જાય છે. | વાંદા તેનાથી મરતાં નથી. | Address : દેવીકા મહાદેવીમા પ્રોડરસ - ૪૩, દુસેન મેનોર , બમનજી પેટીટ રોડ, પારસેં નરલ ર્ડોસ્પીટલની ગલી, કેપ્સ કૉર્નર, હવે પંચેન્દ્રિય જીવોનો વિભાગ શરૂ થાય છે.
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy