SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ 2 1 2 • - તૈને પા‘અરબ’ જ માનવામાં આવે છે, રી, આથી માંડીને, કારતક સુદ પૂનમ સુધી વિશાખા નક્ષત્ર સુધી) બંધ સમજવી . કારણ કે, આ નક્ષમ બેસે ત્યારથી કેરી કે કેરીનો રસ (યબિત રસ) થવાથી) અનર્થ છે. તેમજ ખાદ્ન પહેલાં પણ ગંધાઈ ગયેલી , સડેલી છે ઉતરી ગયેલી કેરી ‘અભણ’ જણાવી. આ રીતે, પાકી રાયણા પણt, આર્કા નાખ પછી, અમરા બને છે. હ) રોટલાં , રોટલી, ભાખરી, દાળ, ભાત, શાક, ખીચડી, શીરો, લાપસી, ભજીયાં , થેપલાં, પુડલાં, વડ , નરમ પૂરી , ઢોકળાં , પુરણપોળી , માહાપુંખા , હાંડવો, ઈડલી, ઢોસા , કચોરી ,' સમોસ વીરે જે દિવસે બનાવ્યાં હોય, તે જ દિવસે ચાલે. બીજે દિવસે tવામી ગણાય છે. તેમાં પાણીનો અંશ હોવાને કારણે અસંખ્ય ‘- લાળિયાં' “ઈન્દ્રિય જુવો ઉત્પન્ન થાય છે. માટે, તે ખવાય નહીં. તેમજ કૂતરાં વગેરેને પણ (બીજા દિવસે) ખવડાવાય નહીં'. જ દિવસે બનાવ્યું હોય, તે દિવસે સાંજ સુધીમાં , નિકાલ કરી દેવો જોઈએ, તો જ અસંખ્ય બેઈન્દ્રિય જીવોની વિરાધનાથી બચી શકાય. (2) સવારે દોહેલ દૂધ , ચાર પહોર સુધી ૪ ભલ્ય છે, (યાર પ્રહર = - લગભગ ૧૨ કલાક), જે સાંજે દૂધ દોહેલું હોય, તો તેનો ઉપયોગ, 1 મધ્યરાત્રિ અગાઉ થઈ જ્યાં જોઈએ. જો કે રાત્રે દૂધ પીવાય ની, | રાખિનોજનનો મહાપાપ લારી). આજનાં ડેરીનાં પાવડરિયાં કે ડોથનીનાં દૂધ તો અસ્ત્ર અને આરોગ્ય માટે ખતરનાક છે. માટે , વધુ રૂપિયા ખર્ચને પણ શુઢ દૂધનાં આગ્રહી બનવું જોઈએ. દૂધ ફાટી જાય છે ‘બગડી જાય, તો તે “અcક્ય છે. ૧ દિવસ સુધી વિખાયેલી ગાયનું દૂધ, ૧૫ દિવસ સુધી વિખાયેલી ભેંસનું દૂધ અને ૮ દિવસ સુધી વિખાયેલી બકરીનું દૂધ વપરાય નહીં. તથા, તરત વિખાયેલી ગાય-ભેંસના તરતનાં દૂધની ‘બાઈ* જે બનાવાય છે, તે પહ વપરાય નહીં. (21) દુધપાક, ખીર, દુધની મલાઈ, બાસુંદી, શ્રીખંડ, કટ સલાડ, | દૂધીનો હલવો , ચીકુનો હલવો , અમરતી જે દિવસે બનાવ્યાં હોય , તે જ દિવસે ચાલે . બીજે દિવસે, વાસી ગણાય છે. માટે ન ખવાય. જો વાપરો, તો તેમાં ઉત્પન્ન થયેલ, અસંખ્ય બેઈન્દ્રિય જાવોની - વિરાધનાનો દોષ લાગે છે. IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIILU! -1711111111111 eccececececese ནནནན་ཧཧཧ་ན་ཧ་ན་ཧཧཧཧན༠ gy cit, Aધી છે પાgી નાંખીને બનાવેલ સંભા, બીજ વિશે 1 વાસી ગણાય છે. બીજે દિવસે, તેમાં અસંખ્ય બેઈન્દ્રિય જીવોની 2 - ઉત્પત્તિ + વિરાધના થાય છે. - ચોખાની કpહી સાથે અડદની દાળ તથા યહુદાની તુવેરની દાળને T મરડી, છારામાં આઘો કરીને, ખાટાં ઢોકળાં બનાવાય છે. જો કાચીછાશ હોય, તો ઢિળ ઘવાથી ‘અભક્ષ્ય’ બને છે, જે ઉકાનેલી છારાનો આવો , રાત્રે દુર્યો હોય, તો પણ તે ‘અભચ' બને છે. માટે, સૂર્યોદ્ય પછી, બરાબર રીત - એકદમ ઉકાળેલી છારામાં આવીને કરેલાં ઢોકળાં સાંજ સુધી ચાલે છે.(છ કેળાં, દ્રાક્ષ, ખારેક વોરે ખાનાં મિશ્રણ વારમાં રથતાંનો કાન 1 ts પ્ર૬૨ (બે રાત સુધીનો છે. જે લૈ રાયતું, દ્વિદળ સાથે વાપવાનું હોય, તો દહી' એકદમ કામ કરેલું હોવું જોઈએ. ફની (મેવો) , ગાંઠિયા, બંદી વગેરે નાંખીને રાયતું કરવું હોય , તો પહેલાં દહીં બરાબર ગરમ કરવું પડે, પછી કળી વગેરે નાંખીને રાયતું બનાવાય. આવું રાયતું સાંજ સુધી જ ભય છે. એક વાત ધ્યાનમાં રાખો - ‘રાત્રિભોજન’ તે અલક્ષ્ય' | ભોજન છે.) (૫) જવારનાં લોટને છારામાં રાંધવામાં આવે છે. તેમાં, ધાન્ય ઘોડું અને કાર ઘeણી હોય, તો તે ‘જુગાલીરાબ કહેવાય છે. તે પણ પ્રદુરસુધી ચાલે. ને છાશ ઓછી અને ધાન્ય વધુ હોય તો તે ‘ઘેરા | કહેવાય છે. તે પ્રદુર સુધી ચારે. તેનો મતલબ એ નરીકે, તે રાત્રે ખવાય. કેમ કે, મિત્રોજન , એ તો, ખનકુથ' ભોજન છે, -માપાપ છે. (એક દિવસનાં ૪ પ્રકુર અને દિવસ-રાતનાં પ્રમુખ થાય છે.) ( ૨ પાર્થોમાં પાણીનો અંશ હોય છે તે બીજે દિવસે વાસી બને છે. ખા. વાસી પદાર્થો‘ચાલિત રસવાળાં હોવાથી , અભક્ષ્ય છે. કોઈપણ ખાધ પદાર્થ, કદાય સવાર સુધી ચાલે તેમ હોય, તો પણ, તે સૂર્યાસ્ત પછી ખવાય નહીં. કારણ કે, ભય વીજ પણ , અને ખાવામાં ખબય છે. રાત્રિભોજન એ મહાપાપ' છે. તે વાત, રારિબૌજનનાં પાઠમાં , વિચારી લીધેલ છે. છે (25) દળેલો લોટ, ચણાં , મમાં, ધાણી , ખાખરાં, પીંખા વગેરે કોલેમાં ધાન્ય તથા ચેવડો, મમરાં વગેરે વઘારેલાં પદાર્થો તથા
SR No.034383
Book TitleJiv Vichar Vivechan
Original Sutra AuthorN/A
AuthorDarshanyashvijay
PublisherUnpublished
Publication Year
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size77 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy