________________
પ્રવચન ૧૩૦ મું
તેમ તત્ત્વદૃષ્ટિવાળા પુરુષા દેવતાદિકના સુખને ખસના ખણુવા જેવા તાત્કાલિક અનુકૂળ ગણે છે, પણ પરિણામે ખણવા પેઠે ભયંકર છે. માટે તેને સુખ રૂપ નથી ગણાતા અને દુઃખ રૂપ ગણે છે. ઇન્દ્રાદિકના સુખને સમ્યકત્વવાળા જીવ દુ;ખ રૂપ જ માને, જ્યારે દેવલેાકના સુખા, મનુષ્યના સુખ દુઃખ રૂપ છે, તે તેને ધર્મોના ફળ તરીકે કેમ કહેવાય ? તમે દેવતાહિકના સુખને અભ્યુદય કહ્યો, તે અભ્યુદય ધર્મથી થાય છે, આ જણાવી ગયા. જ્યારે અભ્યુદય દુઃખરૂપ, વગ દુઃખરૂપ તે ધર્મથી થવાવાળા અભ્યુદય ને સ્વર્ગ એ કેમ કહ્યું ? તાત્વિક દ્રષ્ટિએ ધમ દુઃખરૂપ ગણાવ્યા, દેવલાકાત દુઃખરૂપ કહ્યા, તે ધમ દુઃખ દેનારા કેમ જણાવી
શકા.
સાશ્રવ અને અનાશ્રવ થમ
ધમ એ પ્રકારના, એક કર્મ બંધવાળા ધર્મ ને એક કનિર્જરાવાલેથમ ક્રમ ખ'ધવાળે ધમ-જે ધર્મ કરતાં પુણ્ય બધાય દેવ મનુષ્યનું આયુષ્ય ગતિ ખંધાય તે ખધે ધમ સાશ્રવ ધર્મ, બીજો સંવર નિજ રારૂપ ધ જે શુભ આશ્રવરૂપ ધર્મ તે કબ ધનવાળા છે. હવે ક્ર બંધનવાળા ધમ છે તે તે ધમ તે આશ્રયવાળા ધર્મ, તે કરવા લાયક નથી, પણ એ કેમ અને છે તે ધ્યાનમાં લે, કર્મ બંધનની અપેક્ષાએ ધમ કરવા. પુન્યમ ધની અપેક્ષાએ ધમ કરવા એમ શાસ્ત્રકાર કહેતા નથી. કેમ બને છે તે જણાવતાં આત્માએ પહેલાનાં કર્મના ક્ષયાપશમ કર્યાં તેથી શુદ્ધ પણિતિ થઇ. તે સાથે હજી કમ`ના પ્રદેશ-ઉદય છે. ક્ષાયિક ભાવે હજુ ગયા નથી. ક્ષાયેાપમિક ભાવમાં હાવાને લીધે જે ક્રમના ક્ષય કર્યાં છે. તેના માકી રહેલા પ્રદેશને ભોગવે છે. પ્રદેશને લીધે જાય શુભમાં. એકની એક જ ચીજ, જેમ સમ્યગ્દર્શન એ નિરાનું કારણ કે બંધનું કારણુ ? શુષ્ક પશ્થિતિની અપેક્ષાએ નિશનું કારણ, શુભની અપેક્ષાએ મધનું કારણ તેથી સભ્યદગ્દર્શનાદિને મેક્ષના રસ્તા કહીએ છીએ, તેને દેવલેકનું કારણુ કહીએ છીએ, દેવતાના આયુષ્યના બાંધવાના કારણ જણાવતાં સરાગ સયમને દેવલાકનું કારણ જણાવ્યું. શુદ્ધ પરિણતિની અપેક્ષાએ નિજ રાનું કારણુ શુભની અપેક્ષાએ મધનું કારણ શુભયાગ. શુભપરિણતિની અપેક્ષાએ મધનું કારણુ સરાગ સંયમ, સંયમપણુ એ બન્ને છે. સંયમ કરે નિજ રા. સરાગપણું કરે મધ. એજ સંયમમધનું કારણ. અનુક ંપાદાન કરે