SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ પ્રવચન ૬૯ સુ અથ એક તા ચાસ માનવા પડશે કે આશ્રવના કામાને કરવા લાયક અણ્યાં, વિવાહાર્હાદ કા ચાડે તે હોય પણ તે આશ્રવસ્તુ' કાય, તેને કરણીય ગણુ, સમ્યક્ત્વી આશ્રવને છેડવા લાયકકે કરવા લાયક ગણે? કાર્ય સમાન હોવા છતાં સમકિતી અને મિથ્યાષિતા આશયમાં ફરક જેમ અત્યારે તમારામાં બે પક્ષ છે. એક શાસનપક્ષ ને એક ઈતર પક્ષ. ઈતરપક્ષ બાયડી છેાકા ધન માલ હાટ હવેલી સ`ભાળી રહ્યા છે. -શાસનપક્ષીઓ પણ તેમ કરી રહ્યા છે. તેમાં સમ્યગ્દૃષ્ટિ કે મિથ્યાષ્ટિમાં બન્નેમાં ફરક નથી. આચરણમાં ફરક નથી. ક યાં છે. ફક તે જગા પર કે સમ્યક્ત્વવાળા ગળે આવી પડયુ. એટલે કરવુ પડે છે. આરંભ પરિગ્રડને કઈ બુદ્ધિએ કરે છે? કરવા પડે છે. જયારે મિથ્યાર્દષ્ટિ આર‘ભાદિકના કાર્યો કરવાં જોઈએ, એ દૃષ્ટિએ કરે છે. ફ્ક એટલા છે કેસભ્યષ્ટિ પાપ પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેની ધારણા કરવુ પડે છે, એમ હૅોય છે અને મિથ્યાર્દષ્ટિ આરભાદિકની પ્રવૃત્તિમાં કરવુ જોઈ એ, એ ધારણાથી કરે છે. લ્હાવે! માને છે, આરંભનુ કાર્ય કરી છાતી ઠોકી તા? કરવા પડે છે–એમ માનવા કે કરવા પડ્યા ધારીને? જે કરવામાં આવે તે કાર્યો કર્યાં પછી લપ છૂટી-એમ હોય. કેાઈ દહાડા વિવાહ કર્યો પછી લપ છુટી એ મગજમાં આવ્યું? મકાન ખંધાવ્યું, આલપ છૂટી એ ખ્યાલમાં આવે છે? પાત પેાતાના આત્માથી જ સવાલ ઉત્પન્ન કરી લેજો. દુનિયાદારીના કાર્યો ખાવા પીવા વેપાર રાજગાર વિવાહનુ' જે કઈ ગણા છે. તે પંચાત મટી એ કેટલી વખત આવ્યું? રાજ પાપ કરતુ ને રેજ પ્રતિક્રમણ કરી આલેાવવુ, તે પ્રપંચ કયારે કહેવાય ? રાજ જંગલ જઈએ છીએ ત્યારે હાથ અગાડીએ ને ધેાઈ એ છીએ. ખીજે દહાડે ખગાડીએ છીએ, તેા એક વખત ધાયા પછી બીજી વખત શું કરવા બગાડયા? એ રાજની જરૂરીને રાજ બગાડવા પડે ને રાજ ધાવા પડે. એક સ્વપ્ને પણ એમ ન થયુ કે હાથ અગડયા તે સારો તેવી રીતે દુનિયાદારીની રાજની પ્રવ્રુત્તિ કરવી પડે તે પંચાત માનવી
SR No.034378
Book TitleAgamoddharak Pravachan Shreni 055 to 095
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri, Hemsagarsuri
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy