SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વે થયા તે ઋષિમુનિઓ, કેવળી ભગવંતો, તિર્થંકરો બધાં જ નિષ્કામ કરણા કરી ગયા છે અને પરંપરાને અનુસરીને વર્તમાનમાં પણ ધર્મગુરુઓ આ પ્રકારે માનવ જીવોને માર્ગદર્શન આપી રહ્યા છે ત્યાં પણ તેમની કરુણા જ છે. વીતરાગ પ્રભુએ માનવ જીવોને એક વિશેષ અને સૂક્ષ્મ કરુણાનું સ્વરૂપ પણ બોધ્યું છે તે છે – સ્વદયા-સ્વ પ્રત્યે કરુણા થવી તે. માનવજીવે એ વાત વિચારવાની છે કે અજ્ઞાનવશ પોતે પોતાના આત્માને અનંતકાળથી પરિભ્રમણમાં રોકી રાખ્યો છે, તેના પ્રત્યે કરુણાભાવ પ્રગટ કરી આ આત્મા મુક્ત થાય તે મોટી કરુણા છે. ઇAિZA પ્રશાબીજ • 44 backઇ8િ
SR No.034368
Book TitlePragnabij
Original Sutra AuthorN/A
AuthorMadhubhai Parekh
PublisherShrimad Rajchandra Gyanmandir
Publication Year2018
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy